માન સરોવર તળાવનું નિર્માણ ઇ.સ. ૧૬૨૮માં પાલનપુરના જાલોરી (ઝાલોરી) વંશના શાસક મલિક મુજાહિદ ખાન (નવાબ મુજાહિદ ખાન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું…
વડગામ તાલુકા ના પાંચડા ખાતે HPV રસીકરણ આપવાનો કાર્યક્રમ યોજાયો. અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લાના પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬…
રાનેર બસ સ્ટેશન નજીક ઇકો-ટ્રક વચ્ચે અકસ્માત રાનેર | કાંકરેજ તાલુકાના રાનેર ગામે બસ સ્ટેશન પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત ભીડ વાળા માર્ગ પર…
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો સરદાર કૃષિનગર ખાતે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું મહિલા સુરક્ષા કાયદા અને પૌષ્ટિક આહારનું માર્ગદર્શન સરદાર કૃષિનગર…
શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાણી બચાવો અને વૃક્ષ…
સ્વસ્તિક મહિલા કોલેજમાં તિલકહોળીની ઉજવણી કરવામાં આવી હોળી એ ભારતીય વાસીઓનો પવિત્ર તહેવાર છે.લોકો તેમના અલગ અલગ ગામમાં અથવા શેરી માં હોલિકાનું દહન કરે છે તથા લોકો તેની પ્રદક્ષિણા કરે…
प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ जल्द ही शिविर लगा कर लाभार्थियों को दिए जायेंगे गैस कनेक्शनचंडीगढ़ : ” गाँवों, कस्बों , कालोनियों में रहने वाली गरीब…
“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી જે.કે.પટેલ (તિરુપતિ ફાઉન્ડેશન) ના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો” જનસેવા…
કૃષિ પોલીટેકનીક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ટેટોડા ગામ ખાતે પાંચ દિવસીય “ખાસ શિબિર”ના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તસ્વીર – પ્રવિણ દરજી કૃષિ પોલિટેકનિક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા…