CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે અભિપ્રાયો સાંભળવા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક તરીકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં વિવિધ પદોની નિયુક્તિ માટે અપેક્ષિત શ્રેણીના પદાધિકારીઓના અભિપ્રાયો…

PEN પ્રજાપતિ સમાજની બીજનેસ સમિટ યોજાઈ

PEN પ્રજાપતિ સમાજની બીજનેસ સમિટ યોજાઈ PEN (પ્રજાપતિ એન્ટરપ્રિચ્યોર નેટવર્ક) ને બિઝનેસ અને પાલનપુરમાં આવેલ એક હોટલમાં યોજાઇ હતી તેમાં પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારના પ્રજાપતિ સમાજના નાના-મોટા ઉદ્યોગ સાહસિકો મળ્યા…

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા. પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલ ત્રણ ભાઈઓ દ્વારા ગૌશાળા બનાવી છે જ્યાં શહેરની એકમાત્ર પશુઓની હોસ્પિટલમાં બીમાર…

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં…

ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો

ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો ભૂતેડી પ્રાથમિક શાળા ના શિક્ષક ગીરીશભાઈ અંબાલાલ પટેલ સાહેબનો વય નિવૃત્તિ ભાવદર્શન કાર્યક્રમ ભૂતેડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો 38…

ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી: પાલનપુરમાં કોર્ટ સંકૂલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વકીલોનો વિરોધ

ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી પાલનપુરમાં કોર્ટ સંકૂલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વકીલોનો વિરોધ   છેલ્લા દસ દિવસથી વકીલો દ્વારા આ નિર્ણય સામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર શહેરના ઢાળવાસ વિસ્તારમાં આવેલી સોની બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર…

કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી

કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી પાલનપુર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે. 8 કિલોમીટર દૂર કોર્ટને જતા બચાવવા આજે મહારેલી યોજાશે.…

error: Content is protected !!

Pavan Express News

Pavan Vege Prasarta Samachar

Skip to content ↓