વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ

વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ યુવા સામાજિક કાર્યકર, શિક્ષણ ના હિમાયતી બનાસકાંઠા ના સ્થાનિક વતની અશ્વિનભાઈ ડી. પરમાર દ્વારા વડગામ વિધાનસભા ક્ષેત્રના ગામોની મુલાકાત કરતાં  ગ્રામજનો, શુભેચ્છકો, અગ્રણીઓ દ્વારા…

 ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: NHRC એ ગુજરાત સરકારને નોટિસ ફટકારી

 ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: NHRC એ ગુજરાત સરકારને નોટિસ ફટકારી નવી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છતી થઈ; ગટરનું પાણી ભળતા 70 થી વધુ કેસ નોંધાયા, પંચે બે અઠવાડિયામાં માગ્યો જવાબ.…

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં.

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં. વડગામ તાલુકાના 110, ગામોમાં કાયૅરત સેવા સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત ધી વડગામ તાલુકા સહકારી…

સાંતલપુરના મામલતદારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો.

સાંતલપુરના મામલતદારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગવામાં આવતા પગલું ભર્યું. પૈસા પડાવવા માનસિક ત્રાસ આપનાર આઠ વ્યક્તિના સુસાઇટ નોટમાં ઉલ્લેખ…

ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો

ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક ફરજ દરમિયાન ડીસા બનાસ નદીના પુલ પર એક બાઈક ચાલકનો અકસ્માતનો બનાવ…

કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો.

કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો.  રાજયમાં પોલીસ વડા વિકાસ સહાય વયનિવૃત થતા તેમના સ્થાને રાજયમાં નવા ડીજીપી કાર્યકારી તરીકે ડૉ. કે. લક્ષ્મીનારાણય રાવને…

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા આબુની તળેટીમાં આવેલ જલંધર મહારાજ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો…

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા આબુની તળેટીમાં આવેલ જલંધર મહારાજ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો…   જનસેવા ગ્રુપ દ્વારા સેવાના અને પર્યાવરણના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે તેના…

પ્રકૃતિના ખોળામાં આવેલ જલંધર મહાદેવ ખુફા

અહેવાલ : નીતીન પટેલ આબુની અરવલ્લી ગિરિમાળાઓ ની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્. જલધંર…

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ કોલેજ, કડી દ્વારા વૃદ્ધાશ્રમની મૂલાકાત

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ કોલેજ, કડી દ્વારા વૃદ્ધાશ્રમની મૂલાકાત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ,કડી સંચાલિત તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ. વી. અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન,કડી દ્વારા સામાજિક જવાબદારી…

પાલનપુરમાં‎ રાત્રે હુમલો કરી યુવાનની જાહેરમાં હત્યા કરી

પેરોલ પર છુટેલા યુવકે 20 ના ટોળા સાથે પાલનપુરમાં‎ રાત્રે હુમલો કરી ચૌધરી યુવાનની જાહેરમાં હત્યા કરી  બિહાર કરતાં પણ ગુજરાતની સ્થિતિ બદતર થઇ રહી છે. પાલનપુરમાં માફિયારાજ આવી ગયું…

error: Content is protected !!