મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી…
પેરોલ પર છુટેલા યુવકે 20 ના ટોળા સાથે પાલનપુરમાં રાત્રે હુમલો કરી ચૌધરી યુવાનની જાહેરમાં હત્યા કરી બિહાર કરતાં પણ ગુજરાતની સ્થિતિ બદતર થઇ રહી છે. પાલનપુરમાં માફિયારાજ આવી ગયું…
સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય સેનાએ ભૂમિ પ્રણાલીઓ માટે સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સિકંદરાબાદમાં 515…
અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો જીલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત સમગ્ર મામલે…
દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…
“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે…
કોમન સર્વિસ સેન્ટર દ્વારા બનાસકાંઠા માં NPS અવેરનેસ વર્કશોપ યોજાયો બનાસકાંઠા – કોમન સર્વિસ સેન્ટર (CSC) બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે મહત્વપૂર્ણ અવેરનેસ અને ટ્રેનિંગ વર્કશોપ…