જીવદયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવામાં આવ્યું

જીવદયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવામાં આવ્યું તારીખ 14.04.2026 મંગળવાર સવારે પાલનપુર પાસે જલોત્રા થી સીસરાણા જંગલ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વ:-હરજીભાઈ હલાઈહસ્તે-જસુબેન.આર.પટેલ( યુ .કે )સહયોગ થી…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ , પાલનપુર ખાતે મહિલા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ , પાલનપુર ખાતે મહિલા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ…

જીવદયા ફાઉન્ડેશન દ્વારા વડગામ પાસે રૂપાલ જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ.

જીવદયા ફાઉન્ડેશન દ્વારા વડગામ પાસે રૂપાલ જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ. પાલનપુર પાસે વડગામ પાસે આવેલ રૂપાલ જંગલ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા બહેનો (દુબઈ) માં રહેતી બહેનોને સહયોગ થી…

પાલનપુરમાં ભાજપની ટિકિટ કપાતા પૂર્વ નગરસેવિકાએ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો

પાલનપુરમાં ભાજપની ટિકિટ કપાતા પૂર્વ નગરસેવિકાએ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો ત્રણ ત્રણ ટર્મ ચૂંટણી લડનાર પૂર્વ નગરસેવિકાએ ભાજપ સાથે છેડો ફાડ્યો ભાજપના પૂર્વ નગરસેવકે ટિકિટ કપાતા પક્ષ પલટો કરી…

 ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું

 ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું ભારતે પશ્ચિમ એશિયામાં તાજેતરના અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અંગે વિરામનું સ્વાગત કર્યું છે. ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું…

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું…

પાલનપુરમાં હનુમાન જન્મોત્સવ વિવિધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ. મહા આરતી. મહાપુજા. ભજન. યજ્ઞ .સુંદરકાંડ જેવા ધાર્મિક આયોજનો થયા..

પાલનપુરમાં હનુમાન જન્મોત્સવ વિવિધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ. મહા આરતી. મહાપુજા. ભજન. યજ્ઞ .સુંદરકાંડ જેવા ધાર્મિક આયોજનો થયા.. કંથેરીયા હનુમાન નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું… ચૈત્ર સુદ પૂનમ બીજ એપ્રિલ…

શ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી એન. એન્ડ સી.ડી. અંબાણી વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકર ભવ્ય વયનિવૃત્તિ સમારોહ યોજાયો હતો.

શ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી એન. એન્ડ સી.ડી. અંબાણી વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકરનાં 27 વર્ષના ગૌરવપૂર્ણ શૈક્ષણિક કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તા. 1 એપ્રિલ 2026ના રોજ…

અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો.

અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યો. તારીખ 30 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા…

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું.

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું. વાદિલા કાળા હનુમાન મંદિર થી નીકળી સાંજે 7:30 કલાકે નિજ મંદિર પરત ફરી પાલનપુરમાં મારુતિ નંદન બાળ હનુમાનની ભવ્ય શોભાયાત્રા અનેક…

error: Content is protected !!