ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અમદાવાદ…

પાલનપુરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કીર્તનયાત્રા અને પ્રાર્થના રેલી યોજાઈ

પાલનપુરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કીર્તનયાત્રા અને પ્રાર્થના રેલી યોજાઈ પાલનપુર, પાલનપુર શહેરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગને લઈને ગૌસેવકો દ્વારા ભવ્ય કીર્તનયાત્રા અને પ્રાર્થના રેલીનું…

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું વિરોધ પક્ષોની માંગ અને જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું…

ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા.25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના રજાઓ

અગત્યનું :- હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા.25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ…

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. બે – બે લાખની આર્થિક ધન રાશિ અર્પણ કરવામાં આવ્યા.

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. ઉત્તર ગુજરાતનાં પાંચ વિર શહીદ પરિવારજનોને પરિવાર દીઠ બે – બે લાખની આર્થિક ધન…

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો પાલનપુર ડિવિઝનના 54 અરજદારોને ખોવાયેલા અને ચોરાયેલા રૂ.12 લાખનો મુદ્દામાલ પરત કરાયો પોલીસે વર્ષ 2025 માં જિલ્લામા રૂ.1.25 કરોડનો મુદ્દામાલ…

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ ATSના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં બે યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત…

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.
          

           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દર રવીવારે પાલનપુર…

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ JEE એડવાન્સમાં OBC કેટેગરીમાં 3407 રેન્ક સાથે સિદ્ધિ; સમગ્ર બનાસકાંઠા અને માળી સમાજ માટે ગૌરવની ક્ષણ બનાસકાંઠાના પ્રતિભાશાળી વિદ્યાર્થી એકલવ્ય જનમભાઈ પરમારે દેશની…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો… પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તેયારીને લઈને શહેરના…

error: Content is protected !!