બનાસકાંઠા: ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ૨૬મી એપ્રિલે યોજાશે મતદાન

બનાસકાંઠા: ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ૨૬મી એપ્રિલે યોજાશે મતદાન જિલ્લા પંચાયતની કુલ ૪૮ બેઠકો સામે હવે ૧૩૬ હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે:- જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર…

પાલનપુરમાં ભાજપની ટિકિટ કપાતા પૂર્વ નગરસેવિકાએ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો

પાલનપુરમાં ભાજપની ટિકિટ કપાતા પૂર્વ નગરસેવિકાએ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો ત્રણ ત્રણ ટર્મ ચૂંટણી લડનાર પૂર્વ નગરસેવિકાએ ભાજપ સાથે છેડો ફાડ્યો ભાજપના પૂર્વ નગરસેવકે ટિકિટ કપાતા પક્ષ પલટો કરી…

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ડીસા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી ગુજરાતની ૨૫૯ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં ૩૩,૦૦૦થી વધુ દીકરીઓ મેળવી રહી છે ગુણવત્તાયુક્ત શિક્ષણ:- મંત્રી શ્રીમતી…

સમૌમોટા પ્રાથમિક શાળા તા. ડીસા, જિલ્લો બનાસકાંઠા શાળાના 120 બાળકએ રંગોત્સવ સેલિબ્રેશન બોમ્બે દ્વારા આયોજિત નેશનલ લેવલની ચિત્ર પરીક્ષામાં ભાગ લીધો

સમૌમોટા પ્રાથમિક શાળા તા. ડીસા, જિલ્લો બનાસકાંઠા શાળાના 120 બાળકએ રંગોત્સવ સેલિબ્રેશન બોમ્બે દ્વારા આયોજિત નેશનલ લેવલની ચિત્ર પરીક્ષામાં ભાગ લીધો હતો જેમાંથી 18 ગોલ્ડ, 10 સિલ્વર, અને 9 બ્રોન્ઝ…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ પાલનપુર: આર આર મહેતા…

વડગામ તા. વર્ષ -2025 નરેગા યોજના માં શ્રમિકો ને રૂપિયા 574.82 લાખ મજુરી ચુકવાઈ.

વડગામ તા. વર્ષ -2025 નરેગા યોજના માં શ્રમિકો ને રૂપિયા 574.82 લાખ મજુરી ચુકવાઈ. બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાના 110 ગામો ની 87ગ્રામ પંચાયત માં વર્ષ -2025, દરમિયાન નરેગા યોજના હેઠળ…

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું.

 26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું . જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા…

ઇકબાલગઢના દરજી પરિવારના બે રત્નો દેશસેવામાં: નાના ભાઈ CRPF બાદ હવે મોટાભાઈની CISF માં પસંદગી

ઇકબાલગઢના દરજી પરિવારના બે રત્નો દેશસેવામાં: નાના ભાઈ CRPF બાદ હવે મોટાભાઈની CISF માં પસંદગી તસ્વીર-પ્રવિણ દરજી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંથકમાં રહેતા અને મૂળ જીવાણાના વતની દરજી પરિવાર…

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં.

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં. વડગામ તાલુકાના 110, ગામોમાં કાયૅરત સેવા સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત ધી વડગામ તાલુકા સહકારી…

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી…

error: Content is protected !!