વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં.

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં. વડગામ તાલુકાના 110, ગામોમાં કાયૅરત સેવા સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત ધી વડગામ તાલુકા સહકારી…

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી…

સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય સેનાએ ભૂમિ પ્રણાલીઓ માટે સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સિકંદરાબાદમાં 515…

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો થતા કલેકટર મિહિર પટેલ પહોંચ્યા અંબાજી.

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો જીલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત સમગ્ર મામલે…

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો.

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ, પાલનપુરમાં તારીખ- 08/12/2025 ના રોજ એન.એસ.એસ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ…

NCBએ ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા

NCBએ ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા છે. ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ…

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી  ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે કાઉન્સિલની કાર્યપદ્ધતિ પર ચર્ચામાં જણાવ્યું હતું કે જ્યારે તેમના સ્વાર્થ…

SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા.

SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા.   સર્વોચ્ચ ન્યાયાલયે રઝળતા કૂતરાઓના વધતા જોખમથી જાહેર સ્થળોને સુરક્ષિત રાખવા અને રાજમાર્ગો પરથી રઝળતા પશુઓ તથા અન્ય જાનવરોને હટાવવા આજે અનેક…

બનાસકાંઠામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ

બનાસકાંઠામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ તા.૦૪ નવેમ્બરથી તા.૦૪ ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે બનાસકાંઠા જિલ્લા કલેકટર તથા જિલ્લા…

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.   બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025…

error: Content is protected !!