ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: NHRC એ ગુજરાત સરકારને નોટિસ ફટકારી

 ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: NHRC એ ગુજરાત સરકારને નોટિસ ફટકારી નવી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છતી થઈ; ગટરનું પાણી ભળતા 70 થી વધુ કેસ નોંધાયા, પંચે બે અઠવાડિયામાં માગ્યો જવાબ.…

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં.

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં. વડગામ તાલુકાના 110, ગામોમાં કાયૅરત સેવા સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત ધી વડગામ તાલુકા સહકારી…

પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં નાના ભૂલકાઓને ગરમ સ્વેટર અને ભોજન પ્રસાદ પીરસાયું

  આજરોજ પાલનપુર માં ઘીમે ઘીમે શિયાળાની કડકડતી ઠંડી નો ચમકારો થવા લાગ્યો છે . જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અશોકભાઈ પઢીયાર. ભાવનાબેન શાહ સહયોગથી પાલનપુરમાં સુર મંદિર ની…

પાલનપુર ની મહાજન હોસ્પિટલમાં વિવિધ કર્મચારીઓ ને સન્માનિત કરી ને ઉત્સાહિત કરવામાં આવ્યા

એમ. વી. ઝવેરી ડિસ્પેન્સરી કે જે મહાજન હોસ્પિટલ ના હુલામણા નામે થી પ્રસિદ્ધ છે અને આ હોસ્પિટલ અહીં બનાસકાંઠા તેમજ બાજુ માં આવેલ રાજસ્થાન ના વિસ્તારો ના ગરીબ અને મધ્યમ…

વડગામ બસ્ટેશન ખાતે સોનાની કંઠી મળી આવતાં શ્રમિક દ્વારા મુળ માલીક ને પરત કરવા માં આવી.

વડગામ બસ્ટેશન ખાતે સોનાની કંઠી મળી આવતાં શ્રમિક દ્વારા મુળ માલીક ને પરત કરવા માં આવી. સફળ થવું અઘરું નથી, ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે. ઉપરોક્ત કહેવત ને સાર્થક…

પાલનપુરની નાની બજારમા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

પાલનપુરની નાની બજારમા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી એલસીબીના દરોડામાં જુગાર રમતા ચાર શખ્સો ફરાર થયા પાંચને ઝડપી લેવાયા પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડ સહિત રૂ.62.870 નો મુદ્દામાલ કબજે…

ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો

ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક ફરજ દરમિયાન ડીસા બનાસ નદીના પુલ પર એક બાઈક ચાલકનો અકસ્માતનો બનાવ…

કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો.

કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો.  રાજયમાં પોલીસ વડા વિકાસ સહાય વયનિવૃત થતા તેમના સ્થાને રાજયમાં નવા ડીજીપી કાર્યકારી તરીકે ડૉ. કે. લક્ષ્મીનારાણય રાવને…

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા આબુની તળેટીમાં આવેલ જલંધર મહારાજ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો…

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા આબુની તળેટીમાં આવેલ જલંધર મહારાજ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો…   જનસેવા ગ્રુપ દ્વારા સેવાના અને પર્યાવરણના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે તેના…

પ્રકૃતિના ખોળામાં આવેલ જલંધર મહાદેવ ખુફા

અહેવાલ : નીતીન પટેલ આબુની અરવલ્લી ગિરિમાળાઓ ની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્. જલધંર…

error: Content is protected !!