અમરનાથ મહાદેવની પવિત્ર યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરેલા શિક્ષણવિદ્ શિવરામભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન પ્રજાપતિનું ભવ્ય સ્વાગત

અમરનાથ મહાદેવની પવિત્ર યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરેલા શિક્ષણવિદ્ શિવરામભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન પ્રજાપતિનું ભવ્ય સ્વાગત. સિલ્વર બેલ્સ સ્કૂલ, જગાણા રોડ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સામાજિક આગેવાનો અને શુભેચ્છકોની…

અધિક માસમાં નવતર સેવા યજ્ઞ : ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા જરૂરિયાતમંદ બહેનોને “અધિકે પંચમ તીર્થ દર્શન” યાત્રાનો લાભ

અધિક માસમાં નવતર સેવા યજ્ઞ : ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા જરૂરિયાતમંદ બહેનોને “અધિકે પંચમ તીર્થ દર્શન” યાત્રાનો લાભ પવન એક્સપ્રેસ ભારત વિકાસ પરિષદ, પાલનપુર પશ્ચિમ શાખાની મહિલા…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

ભારત વિકાસ પરીશદ પશ્ચિમ શાખા દ્વારા આ કાળજાળ ગરમી માં ગાયો સેવા માટે 2000 કિલોગ્રામ તરબૂચ ખવડાવાયું

ભારત વિકાસ પરીશદ પશ્ચિમ શાખા દ્વારા આ કાળજાળ ગરમી માં ગાયો સેવા માટે 2000 કિલોગ્રામ તરબૂચ ખવડાવાયું પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા સંચાલિત ભારત વિકાસ પરિષદના કાયમી સેવા પ્રકલ્પ અંતર્ગત કામધેનુ…

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.   સત્તાવાર…

શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી

શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાણી બચાવો અને વૃક્ષ…

સ્વસ્તિક મહિલા કોલેજમાં તિલકહોળીની ઉજવણી કરવામાં આવી

સ્વસ્તિક મહિલા કોલેજમાં તિલકહોળીની ઉજવણી કરવામાં આવી હોળી એ ભારતીય વાસીઓનો પવિત્ર તહેવાર છે.લોકો તેમના અલગ અલગ ગામમાં અથવા શેરી માં હોલિકાનું દહન કરે છે તથા લોકો તેની પ્રદક્ષિણા કરે…

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત…

“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રૂપ પાલનપુર દ્વારા સાંકળેશ્વરી માતાજી પર્વત પર ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો.

“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો. જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર જનસેવા એ જ પ્રભુ…

રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી

Title : રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી Synopsis : આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ…

error: Content is protected !!