ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ દ્વારા પાલનપુર શ્રી કંથેરીયા હનુમાન ધામ ખાતે 111 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું

*ટાઈગર ફોર્સ ગુજરાત  સેવા ગ્રુપ દ્વારા પાલનપુર શ્રી કંથેરીયા હનુમાન ધામ ખાતે 111 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું*   ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું…

પાલનપુર નું માનસરોવર તળાવનો જાણીએ ઇતિહાસ

માન સરોવર તળાવનું નિર્માણ ઇ.સ. ૧૬૨૮માં પાલનપુરના જાલોરી (ઝાલોરી) વંશના શાસક મલિક મુજાહિદ ખાન (નવાબ મુજાહિદ ખાન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું…

રાનેર બસ સ્ટેશન નજીક ઇકો-ટ્રક વચ્ચે અકસ્માત

રાનેર બસ સ્ટેશન નજીક ઇકો-ટ્રક વચ્ચે અકસ્માત રાનેર | કાંકરેજ તાલુકાના રાનેર ગામે બસ સ્ટેશન પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત ભીડ વાળા માર્ગ પર…

પાલનપુર તાલુકાના જગાણામાં ચૌધરી સમાજનો દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો

સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરી પ્લાસ્ટિક મુક્ત પ્રસંગો ઉજવવાનો સંદેશો આપ્યોસમાજની વાડીમાં અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ પાલનપુર તાલુકાના જગાણામાં ચૌધરી સમાજનો દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો પાલનપુર તાલુકાના વિકાસશીલ અને સુખી-સંપન્ન…

વડગામ ખાતે ટ્રાફિક અવેરનેસ માર્ચ યોજાઈ

વડગામ ખાતે ટ્રાફિક અવેરનેસ માર્ચ યોજાઈ. શ્રી માણિભદ્ર વિર વિદ્યામંદિર મગરવાડા, વડગામપોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ગુરૂવારે ટ્રાફિક અવેરનેસ માર્ચ નું  આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શ્રી માણિભદ્ર…

બનાસકાંઠા અને વાવ-થરાદમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હેઠળ ૨૨૯૭ આંગણવાડીઓ બનશે આધુનિક અને સુરક્ષિત

બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પહેલ બનાસકાંઠા અને વાવ-થરાદમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હેઠળ ૨૨૯૭ આંગણવાડીઓ બનશે આધુનિક અને સુરક્ષિત બંને જિલ્લાની અત્યારસુધી ૧૧૦૪ કેન્દ્રોની કામગીરી પૂર્ણ કરાઈ જ્યારે ૧૧૫૮…

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા ભાભર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીક એરંડાના ખેતરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. લીંબડાના ઝાડ…

અધિવકતા પરિષદ બનાસકાંઠા પાલનપુર દ્વારા અંબાજી ખાતે સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ યોજાયો..

અધિવકતા પરિષદ બનાસકાંઠા પાલનપુર દ્વારા અંબાજી ખાતે સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ યોજાયો.. અધિવકતા પરિષદ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ કાર્ય કરતું વકીલશ્રીઓનું…

વડગામ બસ્ટેશન ખાતે સોનાની કંઠી મળી આવતાં શ્રમિક દ્વારા મુળ માલીક ને પરત કરવા માં આવી.

વડગામ બસ્ટેશન ખાતે સોનાની કંઠી મળી આવતાં શ્રમિક દ્વારા મુળ માલીક ને પરત કરવા માં આવી. સફળ થવું અઘરું નથી, ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે. ઉપરોક્ત કહેવત ને સાર્થક…

પ્રકૃતિના ખોળામાં આવેલ જલંધર મહાદેવ ખુફા

અહેવાલ : નીતીન પટેલ આબુની અરવલ્લી ગિરિમાળાઓ ની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્. જલધંર…

error: Content is protected !!