વડગામ બસ્ટેશન ખાતે સોનાની કંઠી મળી આવતાં શ્રમિક દ્વારા મુળ માલીક ને પરત કરવા માં આવી.

વડગામ બસ્ટેશન ખાતે સોનાની કંઠી મળી આવતાં શ્રમિક દ્વારા મુળ માલીક ને પરત કરવા માં આવી. સફળ થવું અઘરું નથી, ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે. ઉપરોક્ત કહેવત ને સાર્થક…

પ્રકૃતિના ખોળામાં આવેલ જલંધર મહાદેવ ખુફા

અહેવાલ : નીતીન પટેલ આબુની અરવલ્લી ગિરિમાળાઓ ની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્. જલધંર…

પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય તે માટે બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં ૨૭ હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા બનાસકાંઠા અને વાવ થરાદની કુલ ૯ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૨૪,૦૫,૩૨૫ મતદારોનો સમાવેશ: માન્ય રાજકીય પક્ષ અને…

 બનાસ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ

 બનાસ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ  બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી પાલનપુર ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગઇકાલના અંતિમ દિવસે 16 પૈકી…

જી.જે.એન.આર.એફ. અને વી.એસ. એસ.એમ. ના સહયોગ થી પુરગ્રસ્ત ગામોમાંમેડિકલ કેમ્પ યોજાયેલ.

જી.જે.એન.આર.એફ. અને વી.એસ. એસ.એમ. ના સહયોગ થી પુરગ્રસ્ત ગામોમાંમેડિકલ કેમ્પ યોજાયેલ. બનાસકાંઠા ના વાવ સુઈગામ વિસ્તારમાં તાજેતર માં આવેલ ભારે વરસાદ તેમજ નદીઓ ના ભારે આવેલ વહેણ ના કારણે વાવ…

મહિલાક્રિકેટમાં સ્મૃતિ મંધાના ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચે

મહિલાક્રિકેટમાં સ્મૃતિ મંધાના ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ…

મહેસાણા હાઇવે પર મશીન અકસ્માતથી બીજશોકથી 2 કામદારોનું મોત

Title : મહેસાણા હાઇવે પર મશીન અકસ્માતથી બીજશોકથી 2 કામદારોનું મોત Synopsis : મડાલી ગામની ફેબ હિન્દ કંપનીમાં હાઇડ્રો મશીન વીજલાઇનને અથડાઈ, બીજશોકથી 2 વર્કર્સનું ઘટનાસ્થળે મોત, 6ને હોસ્પિટલમાં ખસેડાયા.…

R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે

 R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે. ગાંધીનગર જિલ્લા પોલીસ અને R.T.O. દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

અંબાજી મહામેળામાં આરોગ્ય સેવા બન્યું યાત્રાળુઓનું સંજીવની કેન્દ્ર

ચાર દિવસમાં ૬૪૭૦ યાત્રાળુઓએ લીધો સારવારનો લાભ,યાત્રાળુઓના આરોગ્ય માટે તંત્રની રાઉન્ડ ધ ક્લોક કામગીરી. માહિતી બ્યુરો, પાલનપુર તા.૦૫/૦૯/૨૦૨૫ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો યાત્રાળુઓ પહોંચ્યા છે.…

અંબાજી મહામેળામાં આરોગ્ય સેવા બન્યું યાત્રાળુઓનું સંજીવની કેન્દ્ર.

error: Content is protected !!