*ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ દ્વારા પાલનપુર શ્રી કંથેરીયા હનુમાન ધામ ખાતે 111 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું* ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું…
માન સરોવર તળાવનું નિર્માણ ઇ.સ. ૧૬૨૮માં પાલનપુરના જાલોરી (ઝાલોરી) વંશના શાસક મલિક મુજાહિદ ખાન (નવાબ મુજાહિદ ખાન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું…
રાનેર બસ સ્ટેશન નજીક ઇકો-ટ્રક વચ્ચે અકસ્માત રાનેર | કાંકરેજ તાલુકાના રાનેર ગામે બસ સ્ટેશન પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત ભીડ વાળા માર્ગ પર…
વડગામ ખાતે ટ્રાફિક અવેરનેસ માર્ચ યોજાઈ. શ્રી માણિભદ્ર વિર વિદ્યામંદિર મગરવાડા, વડગામપોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ગુરૂવારે ટ્રાફિક અવેરનેસ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શ્રી માણિભદ્ર…
બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પહેલ બનાસકાંઠા અને વાવ-થરાદમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હેઠળ ૨૨૯૭ આંગણવાડીઓ બનશે આધુનિક અને સુરક્ષિત બંને જિલ્લાની અત્યારસુધી ૧૧૦૪ કેન્દ્રોની કામગીરી પૂર્ણ કરાઈ જ્યારે ૧૧૫૮…
અધિવકતા પરિષદ બનાસકાંઠા પાલનપુર દ્વારા અંબાજી ખાતે સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ યોજાયો.. અધિવકતા પરિષદ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ કાર્ય કરતું વકીલશ્રીઓનું…
વડગામ બસ્ટેશન ખાતે સોનાની કંઠી મળી આવતાં શ્રમિક દ્વારા મુળ માલીક ને પરત કરવા માં આવી. સફળ થવું અઘરું નથી, ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે. ઉપરોક્ત કહેવત ને સાર્થક…