પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે જિલ્લા રોજગાર કચેરી,…

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ: “50 સંકલ્પોત્સવ થી ઉજવાઈ સુવર્ણ જયંતી”

“50 સંકલ્પોત્સવ થી ઉજવાઈ સુવર્ણ જયંતી – સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ” શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના જન્મદિન પ્રસંગે વિદ્યાર્થીઓએ લીધા 50 સંકલ્પ, whatsapp સ્ટેટસ મારફતે પાઠવી શુભકામનાઓ શ્રી સોળગામ…

પાટણમાં પ્રજાપતિ છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો

પાટણમાં પ્રજાપતિ છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો 300 કુમાર અને 100 કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય બનશે પાટણ ડીસા હાઇવે માર્ગ ઉપર આવેલ પ્રજાપતિ છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ…

*બનાસકાંઠામાં એલ.પી.જી. ગેસનો પુરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ*

*બનાસકાંઠામાં એલ.પી.જી. ગેસનો પુરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ*   મધ્યપૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું ઉપયોગ માટે એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો પૂરતો…

મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર હોય કાર્યક્રમ અંતર્ગત ચક્લીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.

મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર હોય કાર્યક્રમ અંતર્ગત ચક્લીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો સરદાર કૃષિનગર ખાતે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું મહિલા સુરક્ષા કાયદા અને પૌષ્ટિક આહારનું માર્ગદર્શન સરદાર કૃષિનગર…

प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ

प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ जल्द ही शिविर लगा कर लाभार्थियों को दिए जायेंगे गैस कनेक्शनचंडीगढ़ : ” गाँवों, कस्बों , कालोनियों में रहने वाली गरीब…

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો”

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી જે.કે.પટેલ (તિરુપતિ ફાઉન્ડેશન) ના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો” જનસેવા…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના કેમેસ્ટ્રી વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવામાં આવી

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના કેમેસ્ટ્રી વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવામાં આવી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત આર.આર. મહેતા…

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન.

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…

error: Content is protected !!