ચંડીસર ખાતે 27 ગોળ ઠાકોર સમાજ કેળવણી મંડળ દ્વારા 275 જેટલા વિધાર્થી ઓ નું સન્માન કરવામાં આવ્યું.

ચંડીસર ખાતે 27 ગોળ ઠાકોર સમાજ કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રથમ વિધાર્થી સન્માન સમારોહ માં કુલ 275 જેટલા વિધાર્થીઓ જેમાં ધોરણ 8 થી કોલેજ સુધી, પોસ્ટ ગ્રેગ્યુએટ, વિશિષ્ટ લાયકાત ધરાવતા…

બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે નવતપા અગ્નિપરીક્ષા સમાન!:નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થશે, આ 11 સંકેતો દેખાય તો તરત ડૉક્ટરને મળો

બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે નવતપા અગ્નિપરીક્ષા સમાન!:નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થશે, આ 11 સંકેતો દેખાય તો તરત ડૉક્ટરને મળો હાલમાં નવતપા ચાલી રહ્યા છે. ગરમી તેની પરાકાષ્ઠા…

બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં વસંતભાઈ પુરોહિત પ્રમુખ અને બબીબેન ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા

બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં વસંતભાઈ પુરોહિત પ્રમુખ અને બબીબેન ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ વરણી પ્રક્રિયા   બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક…

આવા વીરલાઓ અત્યારે હોત તો આપણા વિસ્તારની સીકલ અને શકલ બંને અલગ હોત..

આવા વીરલાઓ અત્યારે હોત તો આપણા વિસ્તારની સીકલ અને શકલ બંને અલગ હોત.. રાતોરાત નેતા બનવાના સપના સેવનારા,હીરો બનવા નિકળી પડતા, પછી માત્ર પોતાનો વ્યક્તિગત સ્વાર્થ,મહત્વાકાંક્ષી એલફેલ ભાન વગર બોલનારા,…

પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક ચોરી

પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક ચોરી પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક આવેલા એક મકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. હનુમાન ટેકરી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ચોરો રોકડ રકમ અને…

આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે નવા સત્રની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે

આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે નવા સત્રની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે પાલનપુર આઇ.ટી.આઇ.માં ૨૩ ટ્રેડની ૧૬૦૪ બેઠકો માટે એડમિશન શરૂ: વિદ્યાર્થીઓને મળશે સ્ટાઇપેન્ડ અને બસ પાસનો લાભ…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે અભિપ્રાયો સાંભળવા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક તરીકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં વિવિધ પદોની નિયુક્તિ માટે અપેક્ષિત શ્રેણીના પદાધિકારીઓના અભિપ્રાયો…

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા. પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલ ત્રણ ભાઈઓ દ્વારા ગૌશાળા બનાવી છે જ્યાં શહેરની એકમાત્ર પશુઓની હોસ્પિટલમાં બીમાર…

error: Content is protected !!