વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં.

વડગામ તા.સહકારી સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરોની ચુંટણી માટે 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં. વડગામ તાલુકાના 110, ગામોમાં કાયૅરત સેવા સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત ધી વડગામ તાલુકા સહકારી…

પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં નાના ભૂલકાઓને ગરમ સ્વેટર અને ભોજન પ્રસાદ પીરસાયું

  આજરોજ પાલનપુર માં ઘીમે ઘીમે શિયાળાની કડકડતી ઠંડી નો ચમકારો થવા લાગ્યો છે . જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અશોકભાઈ પઢીયાર. ભાવનાબેન શાહ સહયોગથી પાલનપુરમાં સુર મંદિર ની…

પાલનપુર ની મહાજન હોસ્પિટલમાં વિવિધ કર્મચારીઓ ને સન્માનિત કરી ને ઉત્સાહિત કરવામાં આવ્યા

એમ. વી. ઝવેરી ડિસ્પેન્સરી કે જે મહાજન હોસ્પિટલ ના હુલામણા નામે થી પ્રસિદ્ધ છે અને આ હોસ્પિટલ અહીં બનાસકાંઠા તેમજ બાજુ માં આવેલ રાજસ્થાન ના વિસ્તારો ના ગરીબ અને મધ્યમ…

પાલનપુરની નાની બજારમા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

પાલનપુરની નાની બજારમા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી એલસીબીના દરોડામાં જુગાર રમતા ચાર શખ્સો ફરાર થયા પાંચને ઝડપી લેવાયા પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડ સહિત રૂ.62.870 નો મુદ્દામાલ કબજે…

પાલનપુર પાલિકાએ રખડતા કુતરાઓનું રસીકરણ શરૂ કર્યું.

અધિકારીએ ટેન્ડર મેળવનાર એજન્સીની મુલાકાત લીધી, સ્થળ નિરીક્ષણ કરી વિવિધ માહિતી મેળવી. પાલનપુર નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલે તેમની ટીમ સાથે ટેન્ડર મેળવનાર એજન્સી ‘યસ ડોગ’ની મુલાકાત લીધી હતી. તેમણે…

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી…

ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ આજથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે.

ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ આજથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujset.gseb.org પરથી આજથી 30મી ડીસેંબર સુધી ભરી…

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો થતા કલેકટર મિહિર પટેલ પહોંચ્યા અંબાજી.

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો જીલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત સમગ્ર મામલે…

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું.

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”.

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે…

error: Content is protected !!