સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ*

*બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ* બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામના સ્વર્ગસ્થ…

લોકસેવાના સાચા પ્રહરી – શૈલેષભાઈ પટેલ

લોકસેવાના સાચા પ્રહરી – શૈલેષભાઈ પટેલ ભારે વરસાદ વચ્ચે પણ વોર્ડ નંબર ૮ના નાગરિકોની સેવા માટે દિવસ-રાત કાર્યરત નગરસેવક પાલનપુર, તા. 26 જુલાઈ : પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી…

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું બજરંગીસેના સેવા ટ્રસ્ટ દર રવિવારે પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર જઈને ગરીબ, ભિક્ષુકો, જરૂરિયાતમંદ લોકો તેમજ બાળકોને ભોજન પૂરું પાડવાનું…

ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા.25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના રજાઓ

અગત્યનું :- હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા.25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ…

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત પ્રદેશની નોંધપાત્ર ભાગીદારી; દિલ્હીમાં ‘રાષ્ટ્ર ગૌરવ’ પુસ્તિકાનું વિમોચન, પાલનપુર પરત ફરતા ભવ્ય સ્વાગત

રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા અને ગંગા આરતી પૂર્ણ કરી પાલનપુર પરત ફરેલા પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત પાલનપુર: શુક્રવારે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા તેમજ ગંગા આરતીના કાર્યક્રમમાં સહભાગી બની પાલનપુર પરત…

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.
          

           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દર રવીવારે પાલનપુર…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો… પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તેયારીને લઈને શહેરના…

વિશ્વ સાપ દિવસ નિમિત્તે દિશા ફાઉન્ડેશન દ્વારા સાપ જાગૃતિ કાર્યક્રમ અને સફળ કોબ્રા રેસ્ક્યૂ

વિશ્વ સાપ દિવસ નિમિત્તે દિશા ફાઉન્ડેશન દ્વારા સાપ જાગૃતિ કાર્યક્રમ અને સફળ કોબ્રા રેસ્ક્યૂ પાલનપુર, તા. 16 જુલાઈ: વિશ્વ સાપ દિવસના અવસરે પાલનપુર તાલુકાના સાગ્રોસના ગામની પ્રાથમિક શાળામાં આશરે 5…

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ કલેક્ટર કચેરીની નવી ઈમારતના નિર્માણને પગલે જનસેવા કેન્દ્ર નવા કામચલાઉ સ્થળેથી કાર્યરત પાલનપુર શહેર તથા તાલુકાની…

પવન એક્સપ્રેસના સમાચારની અસર : માનસરોવર રોડ પર તૂટેલી પાણીની પાઈપોના ૬ પંચર તાત્કાલિક રીપેર

પવન એક્સપ્રેસના સમાચારની અસર : માનસરોવર રોડ પર તૂટેલી પાણીની પાઈપોના ૬ પંચર તાત્કાલિક રીપેર પાલનપુર: પાલનપુર શહેરના વોર્ડ નં. ૨ વિસ્તારમાં આવેલ માનસરોવર રોડ (ડી.પી.થી વિજયચોક સુધી) છેલ્લા ઘણા…

error: Content is protected !!