બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.   બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025…

પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ

 સાબરકાંઠા:પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ   એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા…

દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો

Title : દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો Synopsis : દિવાળી દરમિયાન ગુજરાતમાં 108 EMSએ 5,406 ઇમર્જન્સી કેસો હેન્ડલ કર્યા, 12% વધારો. માર્ગ અકસ્માત 73%, અન્ય અકસ્માત…

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી.

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગના કારણે બાજુમાં પડેલ કેબીન પણ સળગી જવા પામ્યું હતું અને બળીને ખાખ  થઈ ગયું હતું,  દરમિયાન પાલનપુર…

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું.

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ…

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું.

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ…

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ

Title : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ Synopsis : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે મહાત્મા મંદિર ખાતે વિસ્તરણ થયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી…

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ કરશે  શપથ ગ્રહણ

  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ કરશે  શપથ ગ્રહણ બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.   ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે…

અંબાજી તીર્થ દર્શન માટેની નવી સર્કિટ સુવિધા શરૂ.

અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.   અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા…

 2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ

 2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ     2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થશે.પરિક્રમામાં  વીજ પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મુકાશે. આ સાથે પાણીના 29…

error: Content is protected !!

Pavan Express News

Pavan Vege Prasarta Samachar

Skip to content ↓