શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે.તેના જવાબમાં,શ્રીલંકા ક્રિકેટે ખેલાડીઓની વિનંતી સ્વીકારી છે, પરંતુ તેમને સમયપત્રક મુજબ શ્રેણી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો…
આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના વિધાર્થી એ દિલ્હી ખાતે પ્રિ આર ડી કેમ્પ માં ટ્રેનીંગ પૂર્ણ કરી નવી દિલ્હી ખાતે…
બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા નેપાળી કામદારને કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે થોડાક સમય અગાઉ મૂળ નેપાળના 32…
SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા. સર્વોચ્ચ ન્યાયાલયે રઝળતા કૂતરાઓના વધતા જોખમથી જાહેર સ્થળોને સુરક્ષિત રાખવા અને રાજમાર્ગો પરથી રઝળતા પશુઓ તથા અન્ય જાનવરોને હટાવવા આજે અનેક…
Title : રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી Synopsis : આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ…