કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો

કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.…

आज से जर्मनी की दो दिवसीय यात्रा पर विदेश मंत्री डॉ. एस. जयशंकर

आज से जर्मनी की दो दिवसीय यात्रा पर विदेश मंत्री डॉ. एस. जयशंकर विदेश मंत्री डॉ. एस. जयशंकर आज से जर्मनी की दो दिन की यात्रा पर रहेंगे। बर्लिन में…

ભાદરવી પૂનમ મહામેળામાં વડગામ મામલતદાર શ્રી KP. સવઈ ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી.

ભાદરવી પૂનમ મહામેળામાં વડગામ મામલતદાર શ્રી KP. સવઈ ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી. શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે…

 અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાંરાહત દરે ડુંગળીનું વેચાણ

અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાંરાહત દરે ડુંગળીનું વેચાણ ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને…

ગઢ પો.સ્ટેશનના પ્રથમ નવનિયુક્ત પી.આઈ.નું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું

ગઢ પો.સ્ટેશનના પ્રથમ નવનિયુક્ત પી.આઈ.નું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાનું કરવામાં આવેલ જે અંતર્ગત ગઢ પો.સ્ટેશનના નવનિયુક્ત…

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે “શિક્ષક દિન “ની હર્ષભેર ઉજવણી કરાઈ

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે “શિક્ષક દિન “ની હર્ષભેર ઉજવણી કરાઈ શિક્ષક દિન ભારતમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ સપ્ટેમ્બર નાં રોજ શિક્ષક દિન તરીકે મનાવાય છે. આ…

શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ અને કોમર્સ કોલેજ, વડગામમાં ‘શિક્ષક દિવસ’ ઉજવાયો.

શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ અને કોમર્સ કોલેજ, વડગામમાં ‘શિક્ષક દિવસ’ ઉજવાયો. વડગામ કોલેજમાં તા. 5-9-2024 ના રોજ શિક્ષાવિદ્, ઉત્તમ શિક્ષક, પૂર્વ રાષ્ટ્રપતિ,ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિત્તે આખા…

વડગામ ના બસુ ખાતે જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.

વડગામ ના બસુ ખાતે જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો. બુધવારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર બસુ 1 સેન્ટર ખાતે સગર્ભા , ધાત્રી,…

શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈનું જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈનું દાંતીવાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતામાં દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પસંદગી પામ્યા શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈનું જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈનું દાંતીવાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે…

વડગામ ના મગરવાડા થી રામદેવરા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યુ

વડગામ તાલુકાના મગરવાડા થી રણુંજાની લાંબી પદયાત્રા એ ચૌધરી સમાજના ઉપલાણા પરિવાર ના સંઘે તારીખ 3/9/2024, મંગળવારે પ્રસ્થાન કર્યું, કુલ 150 ભાવિકો રવાના થયા હોવાનું ભક્તરાજ અભેરાજભાઈ વિરસંગભાઈ ઉપલાણાએ જણાવ્યું…

error: Content is protected !!

Pavan Express News

Pavan Vege Prasarta Samachar

Skip to content ↓