સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ ભક્તોને somnath.org વેબસાઈટ પરથી બુકિંગ કરવા ભક્તોને અનુરોધ કર્યો હતો.
(ઓડિયો- વિજયસિંહ ચાવડા, મેનેજર, સોમનાથ મંદિર ટ્રસ્ટ)
2411080222365316_20241108043110_1
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply