જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું

પાલનપુરમાં પહેલી વાર થયું અંગદાન જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું પાલનપુરમાં પહેલીવાર અંગ પ્રત્યારપણ કરાયું   જુના ડીસા ના એક વ્યક્તિનો માર્ગ અકસ્માત થતા…

અંબાજી મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ 500ની નોટો ઝડપાઈ

અંબાજી મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો…

પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ

પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ   ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની…

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 13 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈભક્તો માટે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવે છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 13 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈભક્તો માટે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવે છે. પવન એકસપ્રેસ જગવિખ્યાત માં અંબાના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સેવાભાવી લોકો…

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તોએ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને વખાણી વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે…

વડગામ તાલુકાના મોરિયા આઉટ પોસ્ટ મુમનવાસ હાઇવે ઉપર ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું

બનાસકાંઠા વડગામ તાલુકાના મોરિયા આઉટ પોસ્ટ મુમનવાસ હાઇવે ઉપર ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અત્યારે ભાદરવી પૂનમ મહામેળાને લઇ ટ્રાફિક અને વ્યવસ્થા જળવાય એ હેતુ આજ રોજ મુમનવાસ હાઇવે…

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે. જોકે મેળા નાં આગલા દિવસે જ યાત્રીકોનો ભારે…

 UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો

 UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે બે મહિના સુધી ચાલશે. ખાસ કરીને ભારતીય સમુદાયમાં આ કાર્યક્રમની…

વિદ્યાધામ-ભાગળ(પીં )શાળા સંકુલમાં એનએસએસ માર્ગદર્શન સેમિનાર યોજાયો

વિદ્યાધામ-ભાગળ(પીં )શાળા સંકુલમાં એનએસએસ માર્ગદર્શન સેમિનાર યોજાયો વિદ્યાધામ-ભાગળ(પીં) સંચાલિત શ્રી એસ.ડી.એલ. શાહ હાઇસ્કુલમાં NSS એનએસએસ (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટશરૂ કરવામાં આવ્યું. તે અનુસંધાને માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં શાળાના ધોરણ…

સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુર માં આર બી આઇ આયોજીત કવીઝ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુર માં આર બી આઇ આયોજીત કવીઝ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર આર મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ…

error: Content is protected !!

Pavan Express News

Pavan Vege Prasarta Samachar

Skip to content ↓