જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજજ કરવાનું આયોજન:-મંત્રીશ્રી કુંવરજી બાવળીયા પીવાના પાણી અને…
વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ? બનાસકાંઠા જિલ્લાના પ્રારંભમાં વડગામ, પાલનપુર તાલુકા આવેલા છે જે માં પાટણ વિભાગના ખેરાલુ પછી કોદરામ…
વડગામ ના શમસેરપુરા ગામે જર્જરીત પિંક અપ સ્ટેન્ડ નો નિકાલ કરવા ગ્રામજનો ની રજુઆત વડગામ ના અંબાજી ગોળા તરફ જતાં શમસેરપુરા ગામે અંદાજે 1995, માં નિમૉણ કરેલ એસટી પિંકઅપ સ્ટેન્ડ…
ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાનનવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે. નવા…
ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ મા ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે:- ગૃહરાજ્ય મંત્રી…
પાલનપુરમાં પહેલી વાર થયું અંગદાન જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું પાલનપુરમાં પહેલીવાર અંગ પ્રત્યારપણ કરાયું જુના ડીસા ના એક વ્યક્તિનો માર્ગ અકસ્માત થતા…
પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની…