ગાદલવાડા ગામમાં મહિલા સરપંચે માનસિક ત્રાસથી કંટાળી ઝેરી દવા પીધી

પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે મહિલા સરપંચે ઝેરી પ્રવાહી પી લીધું છે. ગામના અનુ.સમાજના બે વ્યક્તિ ચૂંટણીની અદાવત રાખી ખોટી અરજીઓ કરી સતત માનસિક ત્રાસ આપતા હતા.મહિલાને હાલ સારવાર અર્થે ખસેડાઈ…

થરાદ ના જામપુરા ગામના દિનેશભાઈ પ્રજાપતિ અભિનય ક્ષેત્રે નામના મેળવી 80 જેટલી સીરીયલો માં અભિનય કર્યું.

થરાદ ના જામપુરા ગામના દિનેશભાઈ પ્રજાપતિ અભિનય ક્ષેત્રે નામના મેળવી 80 જેટલી સીરીયલો માં અભિનય કર્યું. થરાદ તાલુકાના જામપુરા ગામના યુવક જેવો નાનપણથી જ અભિનય કલાક ક્ષેત્રે આગળ વધવાની ધગજ…

જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર ઈકબાલગઢ-ખારા માર્ગ બંધ કરાયો

બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર ઈકબાલગઢ-ખારા માર્ગ બંધ કરાયો બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરના…

માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલા અને પાલનપુર રોજગાર કચેરી ના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો

પાલનપુર રોજગાર કચેરી અને માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલાના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલા (સર્જન ફાઉન્ડેશન)ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભરતી મેળાનું…

સ્વસ્તિક મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી. .

સ્વસ્તિક મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી. .ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં…

ચૂંદડીવાળા માતાજીની આરતી કરીને ભક્તોએ ગુરુપુર્ણિમાની ઉજવણી કરી

અંબાજી: ચૂંદડીવાળા માતાજીની આરતી કરીને ભક્તોએ ગુરુપુર્ણિમાની ઉજવણી કરી આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુવંદના કરવા ગુરુજીના આશ્રમે જતા હોય છે. ત્યારે અંબાજીમાં…

નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

સમૃદ્ધ ગુજરાત–2025′ મેગા પ્રદર્શનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકોને સાથે કર્યો વાર્તાલાપ નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર…

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા હેપ્પી લાઇફ,વૃક્ષારોપણ નું જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..   જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન અને જનસેવા એજ પ્રભુસેવા…

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં આંતરરાષ્ટ્રીય બનાસકાંઠા સહકારી સંઘ, 2025 દિવસની ઉજવણી

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં આંતરરાષ્ટ્રીય બનાસકાંઠા સહકારી સંઘ, 2025 દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ની ઉજવણી થઈ રહી છે, સહકાર થકી છેવાડા માનવીનો વિકાસ થઈ શકે તેવા શુભ હેતુથી આંતરરાષ્ટ્રીય…

અંબાજી: શંકરભાઈ ચૌધરીના હસ્તે સતત પાંચમાં વર્ષે “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ

અંબાજી: શંકરભાઈ ચૌધરીના હસ્તે સતત પાંચમાં વર્ષે “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે અંબાજી ખાતેથી સતત પાંચમાં વર્ષે “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ…

error: Content is protected !!

Pavan Express News

Pavan Vege Prasarta Samachar

Skip to content ↓