બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.
          

           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દર રવીવારે પાલનપુર…

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ JEE એડવાન્સમાં OBC કેટેગરીમાં 3407 રેન્ક સાથે સિદ્ધિ; સમગ્ર બનાસકાંઠા અને માળી સમાજ માટે ગૌરવની ક્ષણ બનાસકાંઠાના પ્રતિભાશાળી વિદ્યાર્થી એકલવ્ય જનમભાઈ પરમારે દેશની…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો… પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તેયારીને લઈને શહેરના…

વિશ્વ સાપ દિવસ નિમિત્તે દિશા ફાઉન્ડેશન દ્વારા સાપ જાગૃતિ કાર્યક્રમ અને સફળ કોબ્રા રેસ્ક્યૂ

વિશ્વ સાપ દિવસ નિમિત્તે દિશા ફાઉન્ડેશન દ્વારા સાપ જાગૃતિ કાર્યક્રમ અને સફળ કોબ્રા રેસ્ક્યૂ પાલનપુર, તા. 16 જુલાઈ: વિશ્વ સાપ દિવસના અવસરે પાલનપુર તાલુકાના સાગ્રોસના ગામની પ્રાથમિક શાળામાં આશરે 5…

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ કલેક્ટર કચેરીની નવી ઈમારતના નિર્માણને પગલે જનસેવા કેન્દ્ર નવા કામચલાઉ સ્થળેથી કાર્યરત પાલનપુર શહેર તથા તાલુકાની…

અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેક્નોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો. અમદાવાદ શહેરમાં…

પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે એરોમા સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે બાળ કિશોરને ઝડપી પાડ્યો કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર પાસેથી રૂ.1.40 લાખની કિંમતનું…

પાલનપુરમાં આગવી ઓળખ ધરાવતી સરકારી વસાહતના 25 બ્લોક ડેમેજ જાહેર કરવામાં આવ્યા

પાલનપુરમાં આગવી ઓળખ ધરાવતી સરકારી વસાહતના 25 બ્લોક ડેમેજ જાહેર કરવામાં આવ્યા ક્લાસ વન, ટુ,થ્રી અને ફોર વર્ગના કર્મચારીઓનાં નિવાસસ્થાન જર્જરિત થતા તોડી પાડવામાં આવશે વિવિધ વર્ગના કર્મચારીઓના નિવાસ માટે…

પાલનપુરના વોર્ડ નં. ૨ માં માનસરોવર રોડ ડીપી થી વિજયચોક સુધીનો ખોદાયેલ માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો, નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ

પાલનપુરના વોર્ડ નં. ૨ માં માનસરોવર રોડ ડીપી થી વિજયચોક સુધીનો ખોદાયેલ માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો, નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ વોર્ડના કોર્પોરેટરોનું કઈ ચાલતું ના હોવાની રાડ કરતા…

આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ

આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ આતંકવાદીઓ સામે કડક પગલાં ભરી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરાઇ આતંકવાદીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા આવેદનપત્ર…

error: Content is protected !!