માવજત હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે નિમિત્તે નર્સિંગ સ્ટાફના સન્માન અને ઉત્સાહવર્ધન માટે વિશેષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડૉક્ટર ટીમ દ્વારા નર્સિંગ સ્ટાફના આરોગ્ય સેવા…
નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય…! આજ રોજ માતૃત્વ દિવસ ના પવિત્ર અવસરે પાલનપુર ના રામપુરા ચોકડી મેદાન માં સિધ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન…
ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…
શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવેલું છે. જેમાં પ્રથમ નંબર વનરાજ સિહ ચંદનસિંહ 94.58 દ્વિતીય…
” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “ ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત…
CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં…
ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો ભૂતેડી પ્રાથમિક શાળા ના શિક્ષક ગીરીશભાઈ અંબાલાલ પટેલ સાહેબનો વય નિવૃત્તિ ભાવદર્શન કાર્યક્રમ ભૂતેડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો 38…