દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…
“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે…
કોમન સર્વિસ સેન્ટર દ્વારા બનાસકાંઠા માં NPS અવેરનેસ વર્કશોપ યોજાયો બનાસકાંઠા – કોમન સર્વિસ સેન્ટર (CSC) બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે મહત્વપૂર્ણ અવેરનેસ અને ટ્રેનિંગ વર્કશોપ…
નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત…
“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું” ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત મંગલમ કુમાર છાત્રાલય, પાલનપુર, આકેસણ રોડ, ખાતે જિંદગીના મિલેગી દોબારા…
ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા……
યાત્રી ગણ કૃપા ધ્યાન દૈ ! તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ…
દાંતા વન વિભાગ પૂર્વ રેંજની કાર્યવાહી : શિયાળનો શિકાર કરાનાર ઇસમને ઝડપી પાડ્યો વેકરી બીટ વિસ્તારમાં જંગલ ફેરણા દરમ્યાન વન વિભાગની ટીમે ઇસમની તલાશ લેતા મૃત શિયાળ મળી આવ્યું વન્યપ્રાણી…
પાલનપુર ખાતે આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમનું કરાયું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ગઢવીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ પાલનપુર આંબેડરકર હોલ ખાતે સંયુક્ત…