અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો

 અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો  શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળ ક્રિષ્ણ લાલજીને ચાંદીના ફૂલોથી શણગારેલા પારણામાં બેસાડી ઝુલાવાયા હતા. અરવલ્લીના યાત્રાધામ શામળાજી…

પાલનપુરના જી.ડી.મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસ.એફ જવાનોના શૌર્ય અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પનું સફળ આયોજન પાલનપુરના જી.ડી.મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસ.એફ જવાનોના શૌર્ય અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો પાલનપુરના જી.ડી. મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસીય…

નરેશભાઈ એ સમગ્ર જિલ્લા અને પ્રજાપતિ સમાજમાં તેમનું નામ રોશન કર્યું

આજ પાલનપુર મુકામે જિલ્લાનો ૭૯ મો સ્વાતંત્ર્યદિન તા.૧૫.૮.૨૦૨૫ ના રોજ બ.કાં.જિલ્લા કલેકટર  શ્રી મિહિર પટેલ (I .A.S.) ના વરદ હસ્તે પાલનપુર મુકામે ઉજવવામાં આવેલ. આ પ્રસંગે શ્રી એમ. એમ. મહેતા…

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ

Title : ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ Synopsis : ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા…

રાજ્યભરમાં કૃષ્ણન્મોત્સવની ઉજવણી – ભક્તો કૃષ્ણમય બન્યા

Title : રાજ્યભરમાં કૃષ્ણન્મોત્સવની ઉજવણી – ભક્તો કૃષ્ણમય બન્યા Synopsis : પવિત્ર તીર્થસ્થાન દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તીર્થોમાં કૃષ્ણભક્તોની ભારે ભીડ   આજના કૃષ્ણન્મોત્સવની ઉજવણી રાજ્યભરમાં ભક્તો કૃષ્ણમય બનીને…

પાલનપુરમાં ‘પ્રોજેક્ટ સપનું’ અંતર્ગત વિદ્યાર્થીઓની કારકિર્દી માર્ગદર્શન માટે સફળ પહેલ: જિલ્લા રોજગાર અધિકારીનું સન્માન

પાલનપુર જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સંયુક્ત રીતે પ્રોજેક્ટ સપનું કાર્યક્રમની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર 8 મહિનાના સમયગાળામાં 42 શાળાઓના 4131 વિદ્યાર્થીઓનો RIASEC ટેસ્ટ લેવામાં…

દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. .

Title : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી Synopsis : દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. .   દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં…

શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ વિદ્યા સંકુલ માં 79 માં સ્વાતંત્ર્ય દિન ઉત્સાહભેર ઉજવાયો

શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ વિદ્યા સંકુલ માંમાં આજે 15 ઑગસ્ટના પવિત્ર પ્રસંગે 79મો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવાયો. સવારે ગામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.…

પાલનપુરની કર્ણાવત શાળામાં તિરંગા યાત્રા યોજવામાં આવીં.

આજે કર્ણાવત સ્કૂલના આંગણે દેશપ્રેમના સ્વરો સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ મુખ્ય મહેમાન તરીકે…

 ખેડૂતો હિતોનું રક્ષણ કરવા બદલ, સરકારને સમર્થન કર્યું!

 ખેડૂતો હિતોનું રક્ષણ કરવા બદલ, સરકારને સમર્થન કર્યું! દેશભરના ખેડૂતોએ વિદેશના દબાણ છતાં વેપાર કરારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહસિક નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. દેશભરના ખેડૂતોએ વિદેશના દબાણ…

error: Content is protected !!

Pavan Express News

Pavan Vege Prasarta Samachar

Skip to content ↓