અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળ ક્રિષ્ણ લાલજીને ચાંદીના ફૂલોથી શણગારેલા પારણામાં બેસાડી ઝુલાવાયા હતા. અરવલ્લીના યાત્રાધામ શામળાજી…
આજ પાલનપુર મુકામે જિલ્લાનો ૭૯ મો સ્વાતંત્ર્યદિન તા.૧૫.૮.૨૦૨૫ ના રોજ બ.કાં.જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ (I .A.S.) ના વરદ હસ્તે પાલનપુર મુકામે ઉજવવામાં આવેલ. આ પ્રસંગે શ્રી એમ. એમ. મહેતા…
Title : ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ Synopsis : ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા…
પાલનપુર જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સંયુક્ત રીતે પ્રોજેક્ટ સપનું કાર્યક્રમની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર 8 મહિનાના સમયગાળામાં 42 શાળાઓના 4131 વિદ્યાર્થીઓનો RIASEC ટેસ્ટ લેવામાં…
Title : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી Synopsis : દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. . દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં…
આજે કર્ણાવત સ્કૂલના આંગણે દેશપ્રેમના સ્વરો સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ મુખ્ય મહેમાન તરીકે…