સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…
કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં જતું ગંદુ પાણી…
વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે વડગામ હોમિયોપેથીક વિભાગ દ્વારા મેગા કેમ્પનું કરાયું આયોજન હોમિયોપેથીક વિભાગ વડગામ દ્વારા ચાર દિવસીય આરોગ્ય અને ઉપચાર અભિયાન સંપન્ન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર…
પાલનપુરના એક યુવકે ધોરણ-10ની નકલી માર્કશીટના આધારે પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. માર્કશીટ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન દ્વારા ઈશ્યુ થયેલી હોવાનું બતાવાયું હતું. યુવકે પાસપોર્ટ માટે અરજી કરી…
બનાસકાંઠા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. પાલનપુરની નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ મસાણીને લાંચ લેતા પકડી પાડ્યા છે. આ કેસમાં ફરિયાદીએ હેલ્થ પરમિટ…
ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ…
મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન માટે સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનન અંતર્ગત સંચાલન સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની રૂપરેખા નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…