માન સરોવર તળાવનું નિર્માણ ઇ.સ. ૧૬૨૮માં પાલનપુરના જાલોરી (ઝાલોરી) વંશના શાસક મલિક મુજાહિદ ખાન (નવાબ મુજાહિદ ખાન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું…
प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ जल्द ही शिविर लगा कर लाभार्थियों को दिए जायेंगे गैस कनेक्शनचंडीगढ़ : ” गाँवों, कस्बों , कालोनियों में रहने वाली गरीब…
“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી જે.કે.પટેલ (તિરુપતિ ફાઉન્ડેશન) ના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો” જનસેવા…
GALAXYAN ફૂટબોલ એકેડેમી ના બે પ્લેયર્સ ઇન્ટરનેશનલ લેવલ પર ચમક્યા. તાજેતરમાં અમદાવાદ ખાતે TMG ફાઉન્ડેશન અંતર્ગત MAYLO CUP INTERNATIONAL TOURNAMENT ના ટ્રાયલ રાખવામાં આવ્યા હતા. ટ્રાયલ માં ગુજરાતથી અલગ અલગ…
વડગામ તા. વર્ષ -2025 નરેગા યોજના માં શ્રમિકો ને રૂપિયા 574.82 લાખ મજુરી ચુકવાઈ. બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાના 110 ગામો ની 87ગ્રામ પંચાયત માં વર્ષ -2025, દરમિયાન નરેગા યોજના હેઠળ…
અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી રૂ.3.65 લાખનો દારૂ ઝડપાયો. પાલનપુર | અમીરગઢ ચેક પોસ્ટ પર રવિવારે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલી એમ.આર. ટ્રાવેલ્સની…
અધિવકતા પરિષદ બનાસકાંઠા પાલનપુર દ્વારા અંબાજી ખાતે સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ યોજાયો.. અધિવકતા પરિષદ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ કાર્ય કરતું વકીલશ્રીઓનું…