ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અમદાવાદ…

અમરનાથ મહાદેવની પવિત્ર યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરેલા શિક્ષણવિદ્ શિવરામભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન પ્રજાપતિનું ભવ્ય સ્વાગત

અમરનાથ મહાદેવની પવિત્ર યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરેલા શિક્ષણવિદ્ શિવરામભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન પ્રજાપતિનું ભવ્ય સ્વાગત. સિલ્વર બેલ્સ સ્કૂલ, જગાણા રોડ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સામાજિક આગેવાનો અને શુભેચ્છકોની…

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. બે – બે લાખની આર્થિક ધન રાશિ અર્પણ કરવામાં આવ્યા.

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. ઉત્તર ગુજરાતનાં પાંચ વિર શહીદ પરિવારજનોને પરિવાર દીઠ બે – બે લાખની આર્થિક ધન…

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો પાલનપુર ડિવિઝનના 54 અરજદારોને ખોવાયેલા અને ચોરાયેલા રૂ.12 લાખનો મુદ્દામાલ પરત કરાયો પોલીસે વર્ષ 2025 માં જિલ્લામા રૂ.1.25 કરોડનો મુદ્દામાલ…

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.
          

           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દર રવીવારે પાલનપુર…

પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે એરોમા સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે બાળ કિશોરને ઝડપી પાડ્યો કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર પાસેથી રૂ.1.40 લાખની કિંમતનું…

પાલનપુરમાં આગવી ઓળખ ધરાવતી સરકારી વસાહતના 25 બ્લોક ડેમેજ જાહેર કરવામાં આવ્યા

પાલનપુરમાં આગવી ઓળખ ધરાવતી સરકારી વસાહતના 25 બ્લોક ડેમેજ જાહેર કરવામાં આવ્યા ક્લાસ વન, ટુ,થ્રી અને ફોર વર્ગના કર્મચારીઓનાં નિવાસસ્થાન જર્જરિત થતા તોડી પાડવામાં આવશે વિવિધ વર્ગના કર્મચારીઓના નિવાસ માટે…

પાલનપુરના વોર્ડ નં. ૨ માં માનસરોવર રોડ ડીપી થી વિજયચોક સુધીનો ખોદાયેલ માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો, નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ

પાલનપુરના વોર્ડ નં. ૨ માં માનસરોવર રોડ ડીપી થી વિજયચોક સુધીનો ખોદાયેલ માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો, નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ વોર્ડના કોર્પોરેટરોનું કઈ ચાલતું ના હોવાની રાડ કરતા…

આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ

આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ આતંકવાદીઓ સામે કડક પગલાં ભરી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરાઇ આતંકવાદીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા આવેદનપત્ર…

પાલનપુર નગરપાલિકામાં જાહેર જનતા માટે વિકાસ નકશો પ્રસિદ્ધ કરવામાં આવ્યો

પાલનપુર નગરપાલિકામાં જાહેર જનતા માટે વિકાસ નકશો પ્રસિદ્ધ કરવામાં આવ્યો ક્યુઆર કોડ મારફતે લોકો પોતાના મોબાઈલમાં શહેરના વિકાસ નકશાને નિહાળી શકશે વિકાસ નકશામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધુ એગ્રી કલ્ચર ઝોન…

error: Content is protected !!