ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અમદાવાદ…

સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ*

*બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ* બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામના સ્વર્ગસ્થ…

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું વિરોધ પક્ષોની માંગ અને જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું…

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. બે – બે લાખની આર્થિક ધન રાશિ અર્પણ કરવામાં આવ્યા.

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. ઉત્તર ગુજરાતનાં પાંચ વિર શહીદ પરિવારજનોને પરિવાર દીઠ બે – બે લાખની આર્થિક ધન…

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ ATSના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં બે યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત…

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ કલેક્ટર કચેરીની નવી ઈમારતના નિર્માણને પગલે જનસેવા કેન્દ્ર નવા કામચલાઉ સ્થળેથી કાર્યરત પાલનપુર શહેર તથા તાલુકાની…

અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેક્નોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો. અમદાવાદ શહેરમાં…

પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે એરોમા સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે બાળ કિશોરને ઝડપી પાડ્યો કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર પાસેથી રૂ.1.40 લાખની કિંમતનું…

પાલનપુર-સિદ્ધપુર હાઈવે પર આકાર લેશે મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન વિકાસની સાથે વિરાસત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ અગ્રેસર: મુખ્યમંત્રી…

પાલનપુરમાં આગવી ઓળખ ધરાવતી સરકારી વસાહતના 25 બ્લોક ડેમેજ જાહેર કરવામાં આવ્યા

પાલનપુરમાં આગવી ઓળખ ધરાવતી સરકારી વસાહતના 25 બ્લોક ડેમેજ જાહેર કરવામાં આવ્યા ક્લાસ વન, ટુ,થ્રી અને ફોર વર્ગના કર્મચારીઓનાં નિવાસસ્થાન જર્જરિત થતા તોડી પાડવામાં આવશે વિવિધ વર્ગના કર્મચારીઓના નિવાસ માટે…

error: Content is protected !!