બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બનાસકાંઠામાં ખાદ્ય સલામતીને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી: ખાદ્ય મસાલાના નમૂનાઓમાં ઝેરી તત્વો મળી આવ્યા (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર…

પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ

બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ માહિતી ખાતું અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયું મીડિયા હેલ્થ ચેક અપ: પત્રકાર મિત્રોના સઘન આરોગ્યની કરાઈ તપાસ…

જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી અપાઇ

જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી અપાઇ એકલવ્ય મોડેલ સ્કુલ જગાણા અને અમીરગઢ દ્વારા સ્કુલ ઓઇલ હેલ્થ પોગ્રામ અંતર્ગત જગાણા ખાતે ગ્રામસભા યોજાઇ તેમાં ગુજરાત રાજ્ય…

વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

જિલ્લાની વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત ભાજપ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ,આગેવાનો અને મતદારોને આભાર સાથે અભિનંદન પાઠવ્યા વાવના મતદારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ…

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગર સ્થિત કરાઈ ખાતેથી કે. યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું.. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના…

વડગામ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ

વડગામ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ સોમવાર થી વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. વડગામ ખાતે ચેરમેન કે.પી.ચૌધરીની અધ્યક્ષતામાં તથા એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ ની પ્રેરક ઉપસ્થિતિમાં…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ…

સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.

સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31, ઓક્ટોબરે 149મી જન્મ જયંતિ…

પોલીસે શ્રમ સાથે દિવાળીની ઉજવણી કરી, બાળકોને ખાસ ભેટ

પોલીસે શ્રમ સાથે દિવાળીની ઉજવણી કરી, બાળકોને ખાસ ભેટ  સુરતની ખટોદરા પોલીસે આ દિવાળીમાં ગરીબ અને બિનસરકારી બાળકો સાથે ઉત્સવ મનાવવાનો નિર્ણય લીધો છે. સુરત પોલીસે શ્રમજીવીઓ સાથે દિવાળી ઉજવી,…

error: Content is protected !!