ફેસબુક પર દોસ્તી કરી યુવકને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઇ

સોશિયલ મીડિયાના જમાનામાં સાવચેત રહો. નહીંતર આ રીતે ફસાઈ જતા વાર નહીં લાગે. મહેસાણા : ફેસબુક પર દોસ્તી કરી યુવકને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઇ: મહેસાણા પોલીસે ૭ આરોપીઓની કરી ધરપકડ…

*બનાસકાંઠામાં એલ.પી.જી. ગેસનો પુરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ*

*બનાસકાંઠામાં એલ.પી.જી. ગેસનો પુરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ*   મધ્યપૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું ઉપયોગ માટે એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો પૂરતો…

મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર હોય કાર્યક્રમ અંતર્ગત ચક્લીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.

મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર હોય કાર્યક્રમ અંતર્ગત ચક્લીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર…

સમૌમોટા પ્રાથમિક શાળા તા. ડીસા, જિલ્લો બનાસકાંઠા શાળાના 120 બાળકએ રંગોત્સવ સેલિબ્રેશન બોમ્બે દ્વારા આયોજિત નેશનલ લેવલની ચિત્ર પરીક્ષામાં ભાગ લીધો

સમૌમોટા પ્રાથમિક શાળા તા. ડીસા, જિલ્લો બનાસકાંઠા શાળાના 120 બાળકએ રંગોત્સવ સેલિબ્રેશન બોમ્બે દ્વારા આયોજિત નેશનલ લેવલની ચિત્ર પરીક્ષામાં ભાગ લીધો હતો જેમાંથી 18 ગોલ્ડ, 10 સિલ્વર, અને 9 બ્રોન્ઝ…

ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો

 ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો. ભારતે સતત બે વાર T20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે. ફાઇનલ મેચમાં…

ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ દ્વારા પાલનપુર શ્રી કંથેરીયા હનુમાન ધામ ખાતે 111 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું

*ટાઈગર ફોર્સ ગુજરાત  સેવા ગ્રુપ દ્વારા પાલનપુર શ્રી કંથેરીયા હનુમાન ધામ ખાતે 111 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું*   ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું…

 વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા.

 વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા. કલેક્ટરે અધિકારીઓને પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયત ઘરની રૂબરૂ મુલાકાત લેવાની પણ સૂચના આપી.   વાવ-થરાદના કલેક્ટર જે.…

પાલનપુર નું માનસરોવર તળાવનો જાણીએ ઇતિહાસ

માન સરોવર તળાવનું નિર્માણ ઇ.સ. ૧૬૨૮માં પાલનપુરના જાલોરી (ઝાલોરી) વંશના શાસક મલિક મુજાહિદ ખાન (નવાબ મુજાહિદ ખાન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો સરદાર કૃષિનગર ખાતે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું મહિલા સુરક્ષા કાયદા અને પૌષ્ટિક આહારનું માર્ગદર્શન સરદાર કૃષિનગર…

શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી

શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાણી બચાવો અને વૃક્ષ…

error: Content is protected !!