અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 890 અને 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરી. બોગસ ડોક્યુમેન્ટ સાથે રહેતા આ લોકો સામે દેશનિકાલની કાર્યવાહી શરૂ.…

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન…

પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિહીર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું

પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિહીર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના ૫૭થી વધારે અધિકારી/કર્મચારીશ્રીઓએ કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપમાં ભાગ લીધો ગરમીના સમયમાં હીટવેવ જેવી…

ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ

ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ લોકસભા ચૂંટણી-ર૦ર૪ દરમિયાન મદદનીશ ઝોનલ તરીકે ફરજ બજાવતા આચાર્યશ્રી રાજાભાઇ પટેલનું દુઃખદ…

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ GJA0110822_20250424145359_001 જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ધર્મના આધારે હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સંગઠનોએ પાલનપુર, ડીસા,…

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા વડગામ તાલુકાના વણસોલ નજીક દસ વર્ષ અગાઉ કારની સાઇડ આપવા બાબતે પિતા અને બે પુત્રોએ કાર ચાલક ઉપર હુમલો કર્યો હતો.…

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે   પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં  જતું ગંદુ પાણી…

error: Content is protected !!