કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં જતું ગંદુ પાણી…
વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે વડગામ હોમિયોપેથીક વિભાગ દ્વારા મેગા કેમ્પનું કરાયું આયોજન હોમિયોપેથીક વિભાગ વડગામ દ્વારા ચાર દિવસીય આરોગ્ય અને ઉપચાર અભિયાન સંપન્ન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર…
મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન માટે સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનન અંતર્ગત સંચાલન સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની રૂપરેખા નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…
મહિલા ખેલાડીઓ માટે મહિલા રોકડ પુરસ્કાર વર્ષ : ૨૦૨૪-૨૫ માટે અરજીઓ મંગાવવામાં આવી ________ (માહિતી બ્યુરો,પાલનપુર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ…
ગરમીને લઇને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર આજે અમદાવાદ સહીત, કચ્છ,બનાસકાંઠા અને સુરતમાં યેલો અલર્ટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇ અલર્ટ જાહેર હવામાન વિભાગની આગાહી…
અંબાજી 108 ની ટીમે 1 KM જેટલો ડુંગર ખેડી ને સફળ પ્રસુતિ કરાવી ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી 108 ની ટીમ ને સો સો સલામ…
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ, 1966ના રોજ નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. સલામતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત હોવાના કારણે, NSC એ તેના…
ગણતરી ના સમય માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી વડગામ પોલીસ ગત તા. 17/12/2024 ના રોજ પેપોળ ગમે રહેતા સુરેશસિંહ વિહોલ ના ઘરે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરફોડ ચોરી કરી સોના…