આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું

આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું   બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ…

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ.૪૬ કરોડ મંજૂર કરાયા મુખ્યમંત્રી…

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન.

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ પાલનપુર: આર આર મહેતા…

હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ઘોઘા PSI વિરુદ્ધ ગુનો દાખલ

ભાવનગર : હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ઘોઘા PSI વિરુદ્ધ ગુનો દાખલ આઠ દિવસના અંતે મૃતકના પિતાની ફરિયાદ લેવાઈ: ‘સાહેબના માનસિક ત્રાસથી કંટાળીને દીકરાએ જીવ દીધો’- નિવૃત્ત પોલીસકર્મી…

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું.

 26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું . જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા…

“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રૂપ પાલનપુર દ્વારા સાંકળેશ્વરી માતાજી પર્વત પર ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો.

“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો. જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર જનસેવા એ જ પ્રભુ…

પાલનપુરની 7 વર્ષની દીકરી 2 કલાક 35 મિનિટમાં ચઢાણ કરી 3500 ફૂટ ઊંચા જેસોર ટોપ પર તિરંગો લહેરાવ્યો

પાલનપુરની 7 વર્ષની દીકરી 2 કલાક 35 મિનિટમાં ચઢાણ કરી 3500 ફૂટ ઊંચા જેસોર ટોપ પર તિરંગો લહેરાવ્યો. પાલનપુરની સાત વર્ષની દીકરીએ અરાવલી પર્વતમાળાના ગુજરાતના બીજા ક્રમના સર્વોચ્ચ શિખર ”જેસોર…

તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કરતી વડગામ બનાસકાંઠા પોલીસ.

તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કરતી વડગામ બનાસકાંઠા પોલીસ. વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસ અગાઉ અરજદારનો મોબાઈલ ખોવાયેલ હોય જે વડગામ પોલીસ દ્વારા તપાસ કરી મોબાઈલ નંગ-૦૧ કુલ કિં.રૂ.૧૫,૫૦૦/-…

error: Content is protected !!