વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ

વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ યુવા સામાજિક કાર્યકર, શિક્ષણ ના હિમાયતી બનાસકાંઠા ના સ્થાનિક વતની અશ્વિનભાઈ ડી. પરમાર દ્વારા વડગામ વિધાનસભા ક્ષેત્રના ગામોની મુલાકાત કરતાં  ગ્રામજનો, શુભેચ્છકો, અગ્રણીઓ દ્વારા…

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો થતા કલેકટર મિહિર પટેલ પહોંચ્યા અંબાજી.

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો જીલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત સમગ્ર મામલે…

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું.

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…

રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી

Title : રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી Synopsis : આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ…

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર.

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર. સિદ્ધપુર તાલુકામાં આવેલું પચકવાડા ગામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પચકવાડાના ભુવાજી પ્રજાપતિ પીન્ટુભાઇ જેવો માતાજીની અસીમ કૃપાથી અને માતાજીએ આપેલ શક્તિથી તન મન…

દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો

Title : દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો Synopsis : દિવાળી દરમિયાન ગુજરાતમાં 108 EMSએ 5,406 ઇમર્જન્સી કેસો હેન્ડલ કર્યા, 12% વધારો. માર્ગ અકસ્માત 73%, અન્ય અકસ્માત…

અંબાજી તીર્થ દર્શન માટેની નવી સર્કિટ સુવિધા શરૂ.

અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.   અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા…

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા…

ગરબા આયોજકોને સુરક્ષા-સુચનાઓ સાથે નવરાત્રી સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે જરૂરી. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી નું જાહેરનામું…

નવરાત્રી મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું ગરબા આયોજકોને સુરક્ષા-સુચનાઓ સાથે નવરાત્રી સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે જરૂરી ગરબા કાર્યક્રમોમાં સીસીટીવી, સુરક્ષા સ્ટાફ અને ઈમરજન્સી ગેટ ફરજિયાત   બનાસકાંઠા…

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર…

error: Content is protected !!