બનાસકાંઠા જિલ્લામાં બાગાયત યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકાયું

બનાસકાંઠા જિલ્લામાં બાગાયત યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકાયું ખેડૂતોને વિવિધ બાગાયતી યોજનાઓનો મળશે લાભ બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2026-27 દરમિયાન બાગાયત ખાતાની વિવિધ…

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.   અમદાવાદ હવાઈમથક…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય: સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા.

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય…! આજ રોજ માતૃત્વ દિવસ ના પવિત્ર અવસરે પાલનપુર ના રામપુરા ચોકડી મેદાન માં સિધ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન…

ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો

” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “ ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત…

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા. પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલ ત્રણ ભાઈઓ દ્વારા ગૌશાળા બનાવી છે જ્યાં શહેરની એકમાત્ર પશુઓની હોસ્પિટલમાં બીમાર…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

શેરપુરા (મ) પાટિયા પાસે ગાડી પલટી ખાઇને રોંગ સાઈડ ખાબકી

શેરપુરા (મ) પાટિયા પાસે ગાડી પલટી ખાઇને રોંગ સાઈડ ખાબકી વહેલી સવારે સર્જાયેલા વિચિત્ર અકસ્માત ગાડીમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ શેરપુરા (મજાદર) ગામના…

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.   સત્તાવાર…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ , પાલનપુર ખાતે મહિલા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ , પાલનપુર ખાતે મહિલા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ…

error: Content is protected !!