પાલનપુર-સિદ્ધપુર હાઈવે પર આકાર લેશે મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન વિકાસની સાથે વિરાસત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ અગ્રેસર: મુખ્યમંત્રી…

આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ

આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ આતંકવાદીઓ સામે કડક પગલાં ભરી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરાઇ આતંકવાદીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા આવેદનપત્ર…

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંલગ્ન બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા પ્રજાપતિ સમાજના પ્રતિભાશાળી મહાનુભાવોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંલગ્ન બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા પ્રજાપતિ સમાજના પ્રતિભાશાળી મહાનુભાવોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો   તા. ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ…

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.   અમદાવાદ હવાઈમથક…

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે.

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. અમદાવાદનાં રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા…

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા

પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા. પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલ ત્રણ ભાઈઓ દ્વારા ગૌશાળા બનાવી છે જ્યાં શહેરની એકમાત્ર પશુઓની હોસ્પિટલમાં બીમાર…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

શેરપુરા (મ) પાટિયા પાસે ગાડી પલટી ખાઇને રોંગ સાઈડ ખાબકી

શેરપુરા (મ) પાટિયા પાસે ગાડી પલટી ખાઇને રોંગ સાઈડ ખાબકી વહેલી સવારે સર્જાયેલા વિચિત્ર અકસ્માત ગાડીમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ શેરપુરા (મજાદર) ગામના…

જીવદયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવામાં આવ્યું

જીવદયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવામાં આવ્યું તારીખ 14.04.2026 મંગળવાર સવારે પાલનપુર પાસે જલોત્રા થી સીસરાણા જંગલ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વ:-હરજીભાઈ હલાઈહસ્તે-જસુબેન.આર.પટેલ( યુ .કે )સહયોગ થી…

error: Content is protected !!