કાળ જાળ ગરમીમાં રેકોર્ડ બ્રેક રક્તદાન 1025 બોટલ.

કાળ જાળ ગરમીમાં રેકોર્ડ બ્રેક રક્તદાન 1025 બોટલ. પવન એક્સપ્રેસ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે…

રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી.

રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી. નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્ય પોલીસનો સંદેશ સ્પસ્ટ છે કે ગેરકાયદે ગુસણખોરીનો એક જ જવાબ.   રાજ્યમાં ગત…

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.   અમદાવાદ હવાઈમથક…

પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો

પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો:1957 બોટલ દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ નાસકાંઠા LCB એ પાલનપુર નજીકથી એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ

પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ પાલનપુર શહેરમાં રિ-સર્વે અને પ્રમોલગેશન પ્રક્રિયા દરમિયાન સરકારી જમીનોના ક્ષેત્રફળમાં ગેરરીતિ કરી કીમતી જમીન ગાયબ કરાયાના આક્ષેપો સાથે પાલનપુરના…

ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો

” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “ ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.   સત્તાવાર…

error: Content is protected !!