અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો.

અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યો. તારીખ 30 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા…

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું.

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું. વાદિલા કાળા હનુમાન મંદિર થી નીકળી સાંજે 7:30 કલાકે નિજ મંદિર પરત ફરી પાલનપુરમાં મારુતિ નંદન બાળ હનુમાનની ભવ્ય શોભાયાત્રા અનેક…

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે…

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે જિલ્લા રોજગાર કચેરી,…

ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો

 ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો. ભારતે સતત બે વાર T20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે. ફાઇનલ મેચમાં…

પાલનપુર નું માનસરોવર તળાવનો જાણીએ ઇતિહાસ

માન સરોવર તળાવનું નિર્માણ ઇ.સ. ૧૬૨૮માં પાલનપુરના જાલોરી (ઝાલોરી) વંશના શાસક મલિક મુજાહિદ ખાન (નવાબ મુજાહિદ ખાન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું…

प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ

प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ जल्द ही शिविर लगा कर लाभार्थियों को दिए जायेंगे गैस कनेक्शनचंडीगढ़ : ” गाँवों, कस्बों , कालोनियों में रहने वाली गरीब…

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ.૪૬ કરોડ મંજૂર કરાયા મુખ્યમંત્રી…

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન.

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત…

error: Content is protected !!