મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો.

મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો. મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજ સંચાલિત ઇનામ વિતરણ કમિટી દ્વારા તેજસ્વી તારલાઓ નો અગિયારમો ઇનામ વિતરણ અને સ્નેહ…

પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાઈ હતી

પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાઈ હતી પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસ…

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી.

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગના કારણે બાજુમાં પડેલ કેબીન પણ સળગી જવા પામ્યું હતું અને બળીને ખાખ  થઈ ગયું હતું,  દરમિયાન પાલનપુર…

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું.

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ…

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું.

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ…

3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે

Title : 3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે Synopsis : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી.   પ્રધાનમંત્રી નરેન્દ્ર…

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત પાલનપુરમાં હનુમાન ટેકરી ઢાળમાં પસાર થઈ રહેલા બાઇક સવાર યુવકને અજાણ્યા ટ્રક ચાલાકી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો…

ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં તળાવ બનાવી માતૃશ્રી હીરાબા સરોવર નામકરણ કરતા નગરજનોમાં જનઆક્રોશ …. જો આ નામ કરણની તકતી નઇ હટાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારા

ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં તળાવ બનાવી માતૃશ્રી હીરાબા સરોવર નામકરણ કરતા નગરજનોમાં જનઆક્રોશ …. જો આ નામ કરણની તકતી નઇ હટાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારા અહેવાલ: ભીખાલાલ…

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની…

ગુજરાતી કલાકાર આદિત્ય ગઢવીનું ગીત ‘અલબેલી મતવાળી મૈયા’ 68 મા ગ્રેમી એવોર્ડસની રેસમાં સામેલ.

માતાજી અને માતૃત્વની મહિમા કરતા ગરબાની ગ્લોબલ મંચ પર પ્રશંસા. નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાજી અને માતૃત્વની મહિમા કરતા ગુજરાતી ગરબાને ગ્લોબલ મંચ પર વખાણ મળી રહ્યા…

error: Content is protected !!