બનાસકાંઠા અને વાવ-થરાદમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હેઠળ ૨૨૯૭ આંગણવાડીઓ બનશે આધુનિક અને સુરક્ષિત

બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પહેલ બનાસકાંઠા અને વાવ-થરાદમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હેઠળ ૨૨૯૭ આંગણવાડીઓ બનશે આધુનિક અને સુરક્ષિત બંને જિલ્લાની અત્યારસુધી ૧૧૦૪ કેન્દ્રોની કામગીરી પૂર્ણ કરાઈ જ્યારે ૧૧૫૮…

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા ભાભર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીક એરંડાના ખેતરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. લીંબડાના ઝાડ…

અધિવકતા પરિષદ બનાસકાંઠા પાલનપુર દ્વારા અંબાજી ખાતે સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ યોજાયો..

અધિવકતા પરિષદ બનાસકાંઠા પાલનપુર દ્વારા અંબાજી ખાતે સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ યોજાયો.. અધિવકતા પરિષદ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ કાર્ય કરતું વકીલશ્રીઓનું…

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો.

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ, પાલનપુરમાં તારીખ- 08/12/2025 ના રોજ એન.એસ.એસ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ…

વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું.

ભારત માતા કી જય: વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું. વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવારના યુવાન અંકિત દેવાભાઈ પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં…

error: Content is protected !!