આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ

આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ આતંકવાદીઓ સામે કડક પગલાં ભરી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરાઇ આતંકવાદીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા આવેદનપત્ર…

વગદામાં  બનાસકાંઠા જિલ્લા સહકારી સંસ્થા આયોજિત વૃક્ષારોપણ

બનાસકાંઠા જિલ્લા સહકારી સંસ્થા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું,  પાલનપુર તાલુકાના વગદા ગામ માં શ્રી ચંદ્રમોલેસ્વર મહાદેવ મંદિર પરિસરમાં બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા મંત્રી શ્રી સ્નેહલ વિક્રમકુમાર રાવલ તથા વગદા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. પવન એક્સપ્રેસ તસવીર/અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન…

પાલનપુર તાલુકા ભાજપની પ્રશિક્ષણ વર્ગ ના આયોજન બાબતે બેઠક યોજાઈ…

👉 પાલનપુર તાલુકા ભાજપની પ્રશિક્ષણ વર્ગ ના આયોજન બાબતે બેઠક યોજાઈ… પવન એક્સપ્રેસ અહેવાલ/તસવીર: ભીખાલાલ પ્રજાપતિ 👉 બૂથ દીઠ ૧૨ વૃક્ષો વાવવાનો સંકલ્પ… આગામી તારીખ ૨૬ જૂનના રોજ અંબાજી પ્રશિક્ષણ…

શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર ના અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ ના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરેકાર્યક્રમ યોજાઓ

શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર ના અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ ના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમ યોજાઓ પવન એક્સપ્રેસ ચંડીસર જિલ્લા પંચાયત ના વાસણી મુકામે પમ્પીંગ સ્ટેશન…

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે અભિપ્રાયો સાંભળવા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક તરીકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં વિવિધ પદોની નિયુક્તિ માટે અપેક્ષિત શ્રેણીના પદાધિકારીઓના અભિપ્રાયો…

બનાસકાંઠા: RTE હેઠળ ધોરણ-૧ માં મફત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ૪ એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

બનાસકાંઠા: RTE હેઠળ ધોરણ-૧ માં મફત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ૪ એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ: બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિની મહત્વની જાહેરાત.…

શ્રી બનાસ કમલમ ખાતે આંબેડકર જયંતી નિમિતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

શ્રી બનાસ કમલમ ખાતે આંબેડકર જયંતી નિમિતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું અસમાનતા દૂર કરવાનું દેશમાં સૌથી મોટું યોગદાન હોય તો બાબા સાહેબ આંબેડકરનું છે – યજ્ઞેશભાઇ દવે બાબા સાહેબના વિચારો…

error: Content is protected !!