વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું અને આઈ.સી.ડી.પી. કચેરી શરૂ કરવા રજૂઆત

વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું અને આઈ.સી.ડી.પી. કચેરી શરૂ કરવા રજૂઆત વાવ-થરાદ જિલ્લાના પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લાના મુખ્ય મથકે જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું (પોલીક્લિનિક) તેમજ જિલ્લા કક્ષાની ઘનિષ્ઠ…

સંસદ પરિસરમાં સંતોના અપમાન મામલે પાલનપુરમાં ઉગ્ર વિરોધ

સંસદ પરિસરમાં સંતોના અપમાન મામલે પાલનપુરમાં ઉગ્ર વિરોધ સનાતન સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર, સાંસદ પપ્પુ યાદવના રાજીનામાની માંગ પાલનપુર, તા. 6 ઓગસ્ટ: સંસદ પરિસરમાં સંતો પ્રત્યે…

એરોમા સર્કલ પાસે પસાર થતી જેટકોની હેવી લાઇન ટચ થતા ટ્રેઇલરના ટાયરો સળગ્યા.

એમપી થી પવનચક્કીના પાંખીયા ભરી ભુજ જતા હેવી ટ્રેઇલરમાં પાલનપુરના આગ લાગી. એરોમા સર્કલ પાસે પસાર થતી જેટકોની હેવી લાઇન ટચ થતા ટ્રેઇલરના ટાયરો સળગી ઉઠ્યા. ટ્રેઇલરને ઉભુ રાખવાનો ઈશારો…

ભાભર શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી કારોબારીની સર્વાનુમતે વરણી: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

ભાભર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ ભાભર શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી કારોબારીની સર્વાનુમતે વરણી ભાભર, તા. ૧ ઓગસ્ટ: ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે અખિલ…

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પત્રકાર સુરક્ષા સમિતિનું ભવ્ય રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય  પત્રકાર સુરક્ષા સમિતિનું ભવ્ય રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું દેશભરમાંથી પત્રકારોની ઉપસ્થિતિ, ગુજરાતના પત્રકારોએ મોટી સંખ્યામાં આપી હાજરી પવન એક્સપ્રેસ ગાંધીનગર , તા.28.07.2026 : અખિલ ભારતીય પત્રકાર…

ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : ત્રણના મોત, પાંચ ઇજાગ્રસ્ત

ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : ત્રણના મોત, પાંચ ઇજાગ્રસ્ત પાલનપુર, તા. 29 જુલાઈ: પાલનપુર તાલુકાના ખરોડિયા ગામ નજીક આજે રાજ્ય પરિવહનની (એસટી) બસ અને રિક્ષા…

ચરણસ્પર્શ સાથે ગુરુપૂર્ણિમાની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં અનોખી ઉજવણી..!

જ્યાં પ્રમુખ બન્યા શિષ્ય અને શિક્ષકો બન્યા ગુરુ…! ચરણસ્પર્શ સાથે ગુરુપૂર્ણિમાની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં અનોખી ઉજવણી..! પવન એક્સપ્રેસ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ…

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અમદાવાદ…

સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ*

*બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ* બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામના સ્વર્ગસ્થ…

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું વિરોધ પક્ષોની માંગ અને જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું…

error: Content is protected !!