મૌની અસાવાસ્યાને લઇને મહાકુંભમાં તંત્ર સજ્જ

 મૌની અસાવાસ્યાને લઇને મહાકુંભમાં તંત્ર સજ્જ આવતીકાલે મૌની અમાવસ્યા છે. ત્યારે મહાકુંભમાં મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં હાજરી આપનારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ આરોગ્ય સંભાળ વ્યવસ્થા કરવામાં આવી છે.…

પાલનપુર ખેમાના ટોલ પ્લાઝા પર પોલીસ નું સન્માન કરવામાં આવ્યું.

પાલનપુર ખેમાના ટોલ પ્લાઝા પર પોલીસ નું સન્માન કરાયું. ખેમાણા ટોલ પ્લાઝા અધિકારીઓ દ્વારા તાલુકા પીઆઈ એમ આર બારોટ નું સન્માન સમારોહ યોજાયો જેમાં ટોલ પ્લાઝા ના તમામ અધિકારીઓએ પોલીસ…

જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી અપાઇ

જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી અપાઇ એકલવ્ય મોડેલ સ્કુલ જગાણા અને અમીરગઢ દ્વારા સ્કુલ ઓઇલ હેલ્થ પોગ્રામ અંતર્ગત જગાણા ખાતે ગ્રામસભા યોજાઇ તેમાં ગુજરાત રાજ્ય…

એ.સી.બી ની સફળ ટ્રેપ, 2000 રૂપિયા લેતા રંગેહાથ પકડાયા

એ.સી.બી ની સફળ ટ્રેપ, 2000 રૂપિયા લેતા રંગેહાથ પકડાયા ફરીયાદીશ્રીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ઉચાપત તથા ગેરરીતી બાબતેની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટર શ્રી સહકારી મંડળીઓ બનાસકાંઠા…

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. વડોદરામાં ગુજરાત…

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે. રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી…

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ…

દારૂની 10200 બોટલ ઝડપાઈ:અમીરગઢ ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાના દારૂ સાથે ટ્રેઇલરચાલક ઝડપાયો

દારૂની 10200 બોટલ ઝડપાઈ:અમીરગઢ ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાના દારૂ સાથે ટ્રેઇલરચાલક ઝડપાયો અમીરગઢ પોલીસે દિવાળીના તહેવાર પહેલા રાજસ્થાન તરફથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ કરી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો…

error: Content is protected !!