શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરના વર્ષ ૧૯૯૯ ની બેચના ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા સ્કૂલમાંથી અલગ થયે ૨૭ વર્ષ પછી યોજાયેલ સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વહેંચી યાદોની સફર..

પાલનપુર શહેરની શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ટિત સંસ્થા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરના વર્ષ ૧૯૯૯ ની બેચના ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા સ્કૂલમાંથી અલગ થયે ૨૭ વર્ષ પછી યોજાયેલ સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વહેંચી યાદોની સફર..…

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા ભાભર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીક એરંડાના ખેતરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. લીંબડાના ઝાડ…

વડગામ તા. વર્ષ -2025 નરેગા યોજના માં શ્રમિકો ને રૂપિયા 574.82 લાખ મજુરી ચુકવાઈ.

વડગામ તા. વર્ષ -2025 નરેગા યોજના માં શ્રમિકો ને રૂપિયા 574.82 લાખ મજુરી ચુકવાઈ. બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાના 110 ગામો ની 87ગ્રામ પંચાયત માં વર્ષ -2025, દરમિયાન નરેગા યોજના હેઠળ…

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા બ્રાન્ચના સક્રિય D.D.R.T & S.D.R.T મેમ્બરનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે સન્માનનું ગૌરવ.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા બ્રાન્ચના સક્રિય D.D.R.T & S.D.R.T મેમ્બરનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે સન્માનનું ગૌરવ. 26 જાન્યુઆરી 2026 ના રોજ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું.

 26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું . જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા…

અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ: મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ બનશે

અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ: મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ બનશે અમદાવાદ મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ…

સાંતલપુરના મામલતદારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો.

સાંતલપુરના મામલતદારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગવામાં આવતા પગલું ભર્યું. પૈસા પડાવવા માનસિક ત્રાસ આપનાર આઠ વ્યક્તિના સુસાઇટ નોટમાં ઉલ્લેખ…

કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો.

કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો.  રાજયમાં પોલીસ વડા વિકાસ સહાય વયનિવૃત થતા તેમના સ્થાને રાજયમાં નવા ડીજીપી કાર્યકારી તરીકે ડૉ. કે. લક્ષ્મીનારાણય રાવને…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત 24મી ડિસેમ્બરે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત 24મી ડિસેમ્બરે યોજાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ…

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી…

error: Content is protected !!