સર્વોચ્ચ અદાલતે પહેલી વાર હડકાય, શેરીશ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી છે.

સર્વોચ્ચ અદાલતે પહેલી વાર હડકાય, શેરીશ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે પહેલી વાર હડકાયા, અસાધ્ય બીમાર અને ખતરનાક શેરીમાં ફરતાં શ્વાનોને જરૂર જણાય…

“મીઠી યાદો”  સાથે શ્રી સી.બી. ગાંધી નૂતન હાઇસ્કુલના 1995 બેચના મિત્રોનું ત્રીજું સ્નેહમિલન યોજાયું.  

“મીઠી યાદો”  સાથે શ્રી સી.બી. ગાંધી નૂતન હાઇસ્કુલના 1995 બેચના મિત્રોનું ત્રીજું સ્નેહમિલન યોજાયું.   બાલારામ ખાતે શ્રી સી.બી. ગાંધી નૂતન હાઇસ્કુલના 1995 બેચના પૂર્વ વિદ્યાર્થીઓનું ત્રીજું સ્નેહમિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ અને…

ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ લોકસભા અધ્યક્ષને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે.

ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ લોકસભા અધ્યક્ષને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ સંસદ ભવનમાં લોકસભા…

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.   અમદાવાદ હવાઈમથક…

આર્મી ચીફની પાકિસ્તાનને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવાની કડક ચેતવણી

આર્મી ચીફની પાકિસ્તાનને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવાની કડક ચેતવણી આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે તેણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું…

પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો

પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો:1957 બોટલ દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ નાસકાંઠા LCB એ પાલનપુર નજીકથી એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં…

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ*

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ* *સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી દ્વારા જંગ જીતવી શક્ય* આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…

error: Content is protected !!