વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. આપણા યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 મા જન્મદિન નિમિત્તે…

 નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય

રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય:…

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ

Title : ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ Synopsis : ગાંધીનગરમાં સ્ટાર્ટ-અપ પરિષદે ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કે ગત દાયકામાં ભારત સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ત્રીજું સૌથી મોટું…

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત પાલનપુરમાં હનુમાન ટેકરી ઢાળમાં પસાર થઈ રહેલા બાઇક સવાર યુવકને અજાણ્યા ટ્રક ચાલાકી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો…

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી…

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાશે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.…

મહેસાણા હાઇવે પર મશીન અકસ્માતથી બીજશોકથી 2 કામદારોનું મોત

Title : મહેસાણા હાઇવે પર મશીન અકસ્માતથી બીજશોકથી 2 કામદારોનું મોત Synopsis : મડાલી ગામની ફેબ હિન્દ કંપનીમાં હાઇડ્રો મશીન વીજલાઇનને અથડાઈ, બીજશોકથી 2 વર્કર્સનું ઘટનાસ્થળે મોત, 6ને હોસ્પિટલમાં ખસેડાયા.…

જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો

બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે UGVCL ની ટીમના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા પડકારજનક…

નવા આર ટી ઓ સર્કલ પર આવેલ એવિલેટેડ બ્રિજ પર ગાબડું પડતા ૪ થી ૫ દિવસ બંધ રહેશે,

પાલનપુર ખાતે નવા આર ટી ઓ સર્કલ પર આવેલ એવિલેટેડ બ્રિજ પર એક ગાળાના એક્સપાન્શન જોઇન્ટના વેલ્ડિંગમાં આંશિક નુકશાન થવાને કારણે વધુ નુકશાન ન થાય તે હેતુએ સદર એક્સપાન્શન જોઇન્ટને…

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર…

error: Content is protected !!