હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે

 હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે  ગુજરાતમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ BBPS દ્વારા ભરાશે. ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે, યોનો એપમાં સીધું પેમેન્ટ. SBI સાથે MoU, વધુ વિકલ્પો, પારદર્શિતા. ડિજિટલ ગુજરાતનું મહત્વપૂર્ણ…

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર.

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર. સિદ્ધપુર તાલુકામાં આવેલું પચકવાડા ગામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પચકવાડાના ભુવાજી પ્રજાપતિ પીન્ટુભાઇ જેવો માતાજીની અસીમ કૃપાથી અને માતાજીએ આપેલ શક્તિથી તન મન…

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.   બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025…

પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ

 સાબરકાંઠા:પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ   એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા…

દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો

Title : દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો Synopsis : દિવાળી દરમિયાન ગુજરાતમાં 108 EMSએ 5,406 ઇમર્જન્સી કેસો હેન્ડલ કર્યા, 12% વધારો. માર્ગ અકસ્માત 73%, અન્ય અકસ્માત…

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી.

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગના કારણે બાજુમાં પડેલ કેબીન પણ સળગી જવા પામ્યું હતું અને બળીને ખાખ  થઈ ગયું હતું,  દરમિયાન પાલનપુર…

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું.

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ…

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ કરશે  શપથ ગ્રહણ

  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ કરશે  શપથ ગ્રહણ બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.   ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે…

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ, આયુર્વેદ – હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ…

ગરબા આયોજકોને સુરક્ષા-સુચનાઓ સાથે નવરાત્રી સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે જરૂરી. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી નું જાહેરનામું…

નવરાત્રી મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું ગરબા આયોજકોને સુરક્ષા-સુચનાઓ સાથે નવરાત્રી સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે જરૂરી ગરબા કાર્યક્રમોમાં સીસીટીવી, સુરક્ષા સ્ટાફ અને ઈમરજન્સી ગેટ ફરજિયાત   બનાસકાંઠા…

error: Content is protected !!