પાલનપુરના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસ નિમિત્તે છપ્પન ભોગની પ્રસાદી અને ભવ્ય આરતી

📰 પવન એક્સપ્રેસ પાલનપુરના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ અમાસ નિમિત્તે ૫૨ ભોગની પ્રસાદી અને ભવ્ય આરતી માનસરોવર રોડ ડીપી પાસે આવેલા પવિત્ર ધામમાં ભક્તિમય માહોલ; સ્ફટિક શિવલિંગના દર્શન કરી…

વડગામમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત પોષણ સપ્તાહની ભવ્ય ઉજવણી

📰 પવન એક્સપ્રેસ વડગામમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત પોષણ સપ્તાહની ભવ્ય ઉજવણી ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ; આંગણવાડી બહેનો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો વડગામ: બનાસકાંઠા…

પૂર્વ આચાર્ય બી.પી. ગોધા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન

📰 પવન એક્સપ્રેસ પૂર્વ આચાર્ય બી.પી. ગોધા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન શ્રી વી. જે. પટેલ હાઇસ્કૂલમાં ભોજન પ્રસાદ તથા સન્માન સમારોહ યોજાયો; શાળા પરિવાર દ્વારા પૂર્વ આચાર્ય અને પરિવારનું…

વડગામના લક્ષ્મણપુરા ખાતે સવા લાખ બિલીપત્ર અર્પણ સંકલ્પની પૂર્ણાહુતિ

📰 પવન એક્સપ્રેસ વડગામના લક્ષ્મણપુરા ખાતે સવા લાખ બિલીપત્ર અર્પણ સંકલ્પની પૂર્ણાહુતિ શ્રાવણ વદ અમાસના પાવન અવસરે ભવ્ય યજ્ઞ યોજાયો, મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો તસ્વીર અહેવાલ :…

સૈનિકો અને શહીદ પરિવારોને પંચાયત વેરામાંથી મોટી રાહત

સૈનિકો અને શહીદ પરિવારોને પંચાયત વેરામાંથી મોટી રાહત ૧ રહેણાંક મકાન પર મિલકત વેરામાંથી ૧૦૦ ટકા મુક્તિ, ગુજરાત સરકારે પંચાયત કર નિયમોમાં કર્યો મહત્વપૂર્ણ સુધારો પવન એક્સપ્રેસ | ગુજરાત ગાંધીનગર:…

દિવાળીએ ફટાકડાના હંગામી વેચાણ પરવાના માટે ૨૫ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

દિવાળીએ ફટાકડાના હંગામી વેચાણ પરવાના માટે ૨૫ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે પાલનપુર અને વડગામ તાલુકામાં હંગામી ફટાકડા વેચાણ માટે SDM કચેરી દ્વારા જાહેર યાદી પ્રસિદ્ધ પવન એક્સપ્રેસ | પાલનપુર…

સિદ્ધપુરમાં પરંપરાગત કાર્તિક પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાશે?

સિદ્ધપુરમાં પરંપરાગત કાર્તિક પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાશે? રિવરફ્રન્ટના કામ વચ્ચે મેળાના સ્થળને લઈને અસમંજસ : તંત્ર સ્પષ્ટતા કરે તેવી લોકમાંગ પવન એક્સપ્રેસ | સિદ્ધપુર સિદ્ધપુર: પૌરાણિક આસ્થા, પરંપરા અને સામાજિક…

પાલનપુર ડેરી રોડ પર રસ્તા મુદ્દે રહીશોનો ચક્કાજામ

પાલનપુર ડેરી રોડ પર રસ્તા મુદ્દે રહીશોનો ચક્કાજામ આનંદ બંગ્લોઝ સહિતની સોસાયટીઓનો મુખ્ય રસ્તો ખોદી નાખતા રહીશો લાલઘૂમ રસ્તા પર બેસી મહિલાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો; ચારથી વધુ સોસાયટીના રહીશો…

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: “જિંદગી ના મિલેગી દોબારા” હેલ્પલાઇનથી ૧૦૧૧ વ્યક્તિઓને મળ્યું જીવનનું નવું પ્રેરણાબળ

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: “જિંદગી ના મિલેગી દોબારા” હેલ્પલાઇનથી ૧૦૧૧ વ્યક્તિઓને મળ્યું જીવનનું નવું પ્રેરણાબળ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ પાલનપુરની અનોખી પહેલ; પાંચ વર્ષથી નિઃશુલ્ક કાઉન્સેલિંગ અને માર્ગદર્શન સેવા…

પાલનપુર ન્યૂ બસપોર્ટ પાસે ફૂટપાથ પર દબાણો, તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ

પાલનપુર ન્યૂ બસપોર્ટ પાસે ફૂટપાથ પર દબાણો, તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ રાહદારીઓ માટે બનાવેલી ફૂટપાથ પર કબજો થતાં લોકો રોડ પર ચાલવા મજબૂર; અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનો ભય પવન એક્સપ્રેસ…

error: Content is protected !!