એમ. વી. ઝવેરી ડિસ્પેન્સરી કે જે મહાજન હોસ્પિટલ ના હુલામણા નામે થી પ્રસિદ્ધ છે અને આ હોસ્પિટલ અહીં બનાસકાંઠા તેમજ બાજુ માં આવેલ રાજસ્થાન ના વિસ્તારો ના ગરીબ અને મધ્યમ…
મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી…
આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ ભારતીય ટેલિકોમ નિયમન સત્તામંડળના મુજબ, દેશમાં ઇન્ટરનૅટ ઉપયોગકર્તાઓનો આંકડો 94 કરોડને પાર થયો છે. આજે 30 જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ મનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ…
૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જવાના નજીકના માર્ગમાં વધારે પડતું પાણી ભરાયેલું હોવાથી દૂરના બીજા માર્ગથી સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી પાલનપુર તાલુકાના ગોકળપુરા ગામમાં રહેતાં…
પાલનપુરમાં થયેલ હીરા ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલનપુર શહેર પશ્વિમ પોલીસ ગઇ તા.૧૧/૦૬/૨૦૨૫ ના કલાક ૨૦.૦૦ થી તા.૧૨/૦૬/૨૦૨૫ ના કલાક ૦૭.૩૦ ના સમય ગાળાદરમ્યાન ફરીયાદી શ્રી મિનેશ કમલેશભાઇ…
“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…