સંકલ્પ જનસેવાનો, માર્ગ રાષ્ટ્રવિકાસનો!વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જનસેવા યાત્રાની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ વડનગરથી વારાણસી સુધી સેવાયાત્રાનું આયોજન; ચાર પવિત્ર ધામોથી બાઈક રેલીનું પ્રસ્થાન, ગામડે-ગામડે રક્તદાન, વૃક્ષારોપણ…
