વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ યુવા સામાજિક કાર્યકર, શિક્ષણ ના હિમાયતી બનાસકાંઠા ના સ્થાનિક વતની અશ્વિનભાઈ ડી. પરમાર દ્વારા વડગામ વિધાનસભા ક્ષેત્રના ગામોની મુલાકાત કરતાં ગ્રામજનો, શુભેચ્છકો, અગ્રણીઓ દ્વારા…
“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા આબુની તળેટીમાં આવેલ જલંધર મહારાજ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો… જનસેવા ગ્રુપ દ્વારા સેવાના અને પર્યાવરણના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે તેના…
દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…
ભારત સ્કાઉટ અને ગાઇડ દ્વારા 23 થી 29 નવેમ્બર 2025 દરમિયાન લખનઉ ખાતે ભવ્ય ડાયમંડ જ્યુબિલી અને 19મી નેશનલ જંબોરીનું વિખ્યાત આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય મહાસંમેલનમાં સમગ્ર દેશના વિવિધ…
ગુજરાત હાઈકોર્ટનો AMCને મહત્ત્વનો નિર્દેશ: શાકભાજી બજારમાં પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ લાદો પ્લાસ્ટિકના પ્રદૂષણ અને તેનાથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવા તેમજ આ દૂષણને ડામવા માટે સરકાર અને…
પાલનપુર ખાતે અંદાજે રૂ.૬૩ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ હયાત જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ લગભગ ૪૫ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું. સમયાંતરે…
SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા. સર્વોચ્ચ ન્યાયાલયે રઝળતા કૂતરાઓના વધતા જોખમથી જાહેર સ્થળોને સુરક્ષિત રાખવા અને રાજમાર્ગો પરથી રઝળતા પશુઓ તથા અન્ય જાનવરોને હટાવવા આજે અનેક…