સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો

સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,…

અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: અંબાજી ભાદરવી મેળા માં ૪૦ લાખ કરતા વધુ ભગતો આવવાનો અંદાજ : સુરક્ષા વિમા લેવામાં આવ્યા.

.   ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન…

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે. પાલનપુરમાં શક્તિનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહજીનીકુટિયા પર સવારે ૧૧ વાગે બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે સિન્ધી…

બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

કુલ 276 સ્પર્ધકોનો ઉત્સાહભેર સહભાગ અને પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમારની આગેવાની હેઠળ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા તા. 24 ઓગસ્ટ, 2025…

અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી 15 ઑગસ્ટ, 2025 ના રોજ કમલપાર્ક  ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન માં 79મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના ઉત્સાહ, ઉલ્લાસ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે…

પાલનપુર પાલનપુર શહેરમાં માનવતા નેવે મુકી લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી સ્મશાન લઈ જવાની ઘટનાને હચમચાવી મુક્યા છે. સોમવારે બપોરે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાનું કચરાનું ટ્રેક્ટર આવ્યું .જે ટ્રેક્ટરમાં…

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા હેપ્પી લાઇફ,વૃક્ષારોપણ નું જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..   જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન અને જનસેવા એજ પ્રભુસેવા…

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં આંતરરાષ્ટ્રીય બનાસકાંઠા સહકારી સંઘ, 2025 દિવસની ઉજવણી

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં આંતરરાષ્ટ્રીય બનાસકાંઠા સહકારી સંઘ, 2025 દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ની ઉજવણી થઈ રહી છે, સહકાર થકી છેવાડા માનવીનો વિકાસ થઈ શકે તેવા શુભ હેતુથી આંતરરાષ્ટ્રીય…

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’: પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો છે

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ (૧ જુલાઈ): પોસ્ટમેન ઘરે બેઠા માત્ર ડાક સેવાઓ જ નહીં પરંતુ બેંકિંગ અને આધાર સેવાઓ પણ પૂરી પાડે છે પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો…

error: Content is protected !!