લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન…

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા વડગામ તાલુકાના વણસોલ નજીક દસ વર્ષ અગાઉ કારની સાઇડ આપવા બાબતે પિતા અને બે પુત્રોએ કાર ચાલક ઉપર હુમલો કર્યો હતો.…

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે વડગામ હોમિયોપેથીક વિભાગ દ્વારા મેગા કેમ્પનું કરાયું આયોજન હોમિયોપેથીક વિભાગ વડગામ દ્વારા ચાર દિવસીય આરોગ્ય અને ઉપચાર અભિયાન સંપન્ન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર…

ગુજકેટ પરીક્ષાને લઈ બનાસકાંઠા જિલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરતા કલેક્ટર બનાસકાંઠા

ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૫ની પરીક્ષા શાંત…

“મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે અરજીઓ મંગાવવામાં આવી

મહિલા ખેલાડીઓ માટે મહિલા રોકડ પુરસ્કાર વર્ષ : ૨૦૨૪-૨૫ માટે અરજીઓ મંગાવવામાં આવી ________ (માહિતી બ્યુરો,પાલનપુર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ…

રાષ્ટ્રીય સલામતી દિવસ: ચાલો સાથે મળીને વધુ સુરક્ષિત, સ્વસ્થ અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ, 1966ના રોજ નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. સલામતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત હોવાના કારણે, NSC એ તેના…

પંચમહાલમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

પંચમહાલમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાલોલ નગરપાલિકાની 28 અને હાલોલ નગરપાલિકાના 36 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન…

error: Content is protected !!