શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી

શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાણી બચાવો અને વૃક્ષ…

સ્વસ્તિક મહિલા કોલેજમાં તિલકહોળીની ઉજવણી કરવામાં આવી

સ્વસ્તિક મહિલા કોલેજમાં તિલકહોળીની ઉજવણી કરવામાં આવી હોળી એ ભારતીય વાસીઓનો પવિત્ર તહેવાર છે.લોકો તેમના અલગ અલગ ગામમાં અથવા શેરી માં હોલિકાનું દહન કરે છે તથા લોકો તેની પ્રદક્ષિણા કરે…

કૃષિ પોલીટેકનીક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ટેટોડા ગામ ખાતે પાંચ દિવસીય “ખાસ શિબિર”ના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કૃષિ પોલીટેકનીક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ટેટોડા ગામ ખાતે પાંચ દિવસીય “ખાસ શિબિર”ના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તસ્વીર – પ્રવિણ દરજી કૃષિ પોલિટેકનિક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા…

આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું

આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું   બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ…

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ.૪૬ કરોડ મંજૂર કરાયા મુખ્યમંત્રી…

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન.

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ પાલનપુર: આર આર મહેતા…

વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: રૂ.૩.૬૭ લાખનો જથ્થો સીઝ કરાયો

વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: રૂ.૩.૬૭ લાખનો જથ્થો સીઝ કરાયો જૈનમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ પકડાયું; ૮ નમૂના લેબોરેટરીમાં મોકલાયા ​વગર…

વડગામ ખાતે ટ્રાફિક અવેરનેસ માર્ચ યોજાઈ

વડગામ ખાતે ટ્રાફિક અવેરનેસ માર્ચ યોજાઈ. શ્રી માણિભદ્ર વિર વિદ્યામંદિર મગરવાડા, વડગામપોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ગુરૂવારે ટ્રાફિક અવેરનેસ માર્ચ નું  આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શ્રી માણિભદ્ર…

error: Content is protected !!