સંસદ પરિસરમાં સંતોના અપમાન મામલે પાલનપુરમાં ઉગ્ર વિરોધ

સંસદ પરિસરમાં સંતોના અપમાન મામલે પાલનપુરમાં ઉગ્ર વિરોધ સનાતન સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર, સાંસદ પપ્પુ યાદવના રાજીનામાની માંગ પાલનપુર, તા. 6 ઓગસ્ટ: સંસદ પરિસરમાં સંતો પ્રત્યે…

પાલનપુરમાં માન સરોવર પાસે રામજી મંદિરના કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળ્યા

પાલનપુરમાં માન સરોવર પાસે રામજી મંદિરના કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળ્યા લોકોના ટોળાએ કિંમતી ચાંદીના સિક્કા મેળવવા કલાકો સુધી કાટમાળ ખૂંદી નાખ્યો કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળવાની ઘટનાને લઇ શહેરમાં…

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અમદાવાદ…

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું વિરોધ પક્ષોની માંગ અને જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું…

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત પ્રદેશની નોંધપાત્ર ભાગીદારી; દિલ્હીમાં ‘રાષ્ટ્ર ગૌરવ’ પુસ્તિકાનું વિમોચન, પાલનપુર પરત ફરતા ભવ્ય સ્વાગત

રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા અને ગંગા આરતી પૂર્ણ કરી પાલનપુર પરત ફરેલા પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત પાલનપુર: શુક્રવારે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા તેમજ ગંગા આરતીના કાર્યક્રમમાં સહભાગી બની પાલનપુર પરત…

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. બે – બે લાખની આર્થિક ધન રાશિ અર્પણ કરવામાં આવ્યા.

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. ઉત્તર ગુજરાતનાં પાંચ વિર શહીદ પરિવારજનોને પરિવાર દીઠ બે – બે લાખની આર્થિક ધન…

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો પાલનપુર ડિવિઝનના 54 અરજદારોને ખોવાયેલા અને ચોરાયેલા રૂ.12 લાખનો મુદ્દામાલ પરત કરાયો પોલીસે વર્ષ 2025 માં જિલ્લામા રૂ.1.25 કરોડનો મુદ્દામાલ…

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ ATSના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં બે યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત…

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ JEE એડવાન્સમાં OBC કેટેગરીમાં 3407 રેન્ક સાથે સિદ્ધિ; સમગ્ર બનાસકાંઠા અને માળી સમાજ માટે ગૌરવની ક્ષણ બનાસકાંઠાના પ્રતિભાશાળી વિદ્યાર્થી એકલવ્ય જનમભાઈ પરમારે દેશની…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો… પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તેયારીને લઈને શહેરના…

error: Content is protected !!