અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર શહેરના ઢાળવાસ વિસ્તારમાં આવેલી સોની બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર…

કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી

કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી પાલનપુર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે. 8 કિલોમીટર દૂર કોર્ટને જતા બચાવવા આજે મહારેલી યોજાશે.…

લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાની નિર્મમ હત્યા

લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાની નિર્મમ હત્યા લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં મહિલાની નિર્મમ હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે. મહિલા 12 વર્ષથી આંગણવાડી તેડાગરમાં…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવવાની જાહેરાત કરી

 ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવવાની જાહેરાત કરી અમેરિકા ઈરાનના બંદરો અને દરિયાકાંઠા પર નાકાબંધી ચાલુ રાખશે.હજી સ્પષ્ટ થયું નથી કે ઈરાન, કે ઇઝરાયલ, બે અઠવાડિયા પહેલા…

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.   સત્તાવાર…

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું…

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું.

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું. વાદિલા કાળા હનુમાન મંદિર થી નીકળી સાંજે 7:30 કલાકે નિજ મંદિર પરત ફરી પાલનપુરમાં મારુતિ નંદન બાળ હનુમાનની ભવ્ય શોભાયાત્રા અનેક…

“ઠંડા મિનરલ પાણીની સેવા પરબનો પ્રારંભ” સેવાભાવી તબીબ ડૉ. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા સમાજ સેવા ક્ષેત્રે સતત નોંધપાત્ર કાર્ય.

‘ ઠંડા મિનરલ પાણીની સેવા પરબનો પ્રારંભ’ બનાસકાંઠા જિલ્લાના જાણીતા સેવાભાવી તબીબ ડૉ. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા સમાજ સેવા ક્ષેત્રે સતત નોંધપાત્ર કાર્ય કરવામાં આવે છે. માનવ સેવા એ જ મહાન…

error: Content is protected !!