માવજત હોસ્પિટલમાં 10 કિલો ની પેટ માં ગાંઠ અને 55 MM ની પથરી ના દર્દીને જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉ. કાર્તિક મહેશ્વરી દ્વારા 2-4 કલાકના ઓપરેશન બાદ દર્દીને સફળતાપૂર્વક સારવાર…
વસ્તી ગણતરી-૨૦૨૭: પ્રથમ વખત શરૂ થયેલી ‘સ્વ-ગણતરી’ પહેલમાં સક્રિય ભાગીદારી નોંધાવવા રાજ્ય સરકારની નાગરિકોને અપીલ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ડિજિટલ માધ્યમથી કર્યું પોતાના પરિવારનું સેલ્ફ એન્યુમરેશન: નાગરિકોને જોડાવા કરી…
આર્મી ચીફની પાકિસ્તાનને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવાની કડક ચેતવણી આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે તેણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું…
પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો:1957 બોટલ દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ નાસકાંઠા LCB એ પાલનપુર નજીકથી એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં…
ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…
*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ* *સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી દ્વારા જંગ જીતવી શક્ય* આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય…
માવજત હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે નિમિત્તે નર્સિંગ સ્ટાફના સન્માન અને ઉત્સાહવર્ધન માટે વિશેષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડૉક્ટર ટીમ દ્વારા નર્સિંગ સ્ટાફના આરોગ્ય સેવા…
નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય…! આજ રોજ માતૃત્વ દિવસ ના પવિત્ર અવસરે પાલનપુર ના રામપુરા ચોકડી મેદાન માં સિધ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન…
ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…